પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધાના રામના મુવાડા નજીક નડિયાદ એલસીબી ની ટીમે દા-રૂ ઝડપી પાડયો 2022 | Spark Today News
મહુધાના રામના મુવાડા નજીક નડિયાદ એલસીબી ની ટીમે દા-રૂ ઝડપી પાડયો 2022 | Spark Today News રિપોર્ટ...
চতিয়াৰ ইটাখোলাত প্ৰশাসনৰ উচ্ছেদ অভিযান
চতিয়াৰ ইটাখোলাত প্ৰশাসনৰ উচ্ছেদ অভিযান
मच्छर जनित बीमारियों की रोकथाम के लिए शुरू हुआ 'स्वास्थ्य दल, आपके द्वार' अभियान
मच्छर जनित बीमारियों के नियंत्रण एवं रोकथाम के लिए जिले में सोमवार से 'स्वास्थ्य दल, आपके द्वार'...
અશોક ગેહલોત એ નિવેદન આપ્યું હતું કે ગામડે ગામડે દારૂ મળે છે આજે સાબીત થઈ રહ્યુંછે પ્રવક્તા મનહર પટેલ
નશો શરીરની સાથે ગુજરાતની ગરિમા ને પણ નુકશાન થાય છે જે અટકવવા સરકાર નિષફળ રહી છે.....મિથેનોલ ની...
પોલીસ દમન નો ભોગ બનેલા ફરિયાદીઓ ને ધાક ધમકી આપવાનાં આવી કિસ્સો સામે આવ્યો.
પોલીસ દમન વિરુદ્ધ કરેલ ફરિયાદ સામે રોસે ભરાયેલ પોલીસ અધિકારી એ દારૂ ના નશા માં ફરિયાદી અને...