પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશી હાથ બનાવટની મજરલોડ સીંગલ બેરલ બંદુક સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ સુધારામાં રહેતા મુસ્તકા ગુલાબ મેર નામનો શખ્સ પોતાની પાસે ગે.કા....
তিনিচুকীয়াত চলি থকা পলিথিনৰ ৰমৰমীয়া ব্যৱসায় সন্দৰ্ভত তিনিচুকীয়া পৌৰসভাৰ কাৰ্য্যবাহী বিষয়াৰ মন্তব্য
তিনিচুকীয়াত চলি থকা পলিথিনৰ ৰমৰমীয়া ব্যৱসায় সন্দৰ্ভত তিনিচুকীয়া পৌৰসভাৰ কাৰ্য্যবাহী বিষয়াৰ মন্তব্য
'गवर्नर से बात की तो ललन जी को लगी मिर्ची' अमित शाह के बयान पर JDU अध्यक्ष बोले- राजभवन में ही बना लीजिए आवास
जदयू के राष्ट्रीय अध्यक्ष राजीव रंजन सिंह उर्फ ललन सिंह (Lalan Singh) ने सोमवार को ट्वीट कर...
વાવાઝોડાના પગલે બનાસકાંઠા કલેકટરે બનાસ અને સીપુ નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી
વાવાઝોડાના પગલે બનાસકાંઠા કલેકટરે બનાસ અને સીપુ નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી