પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰা সমষ্টিত বাটপথৰ দুৰৱস্থা
মন্ত্ৰী যোগেন মহনৰ মাহমৰা সমষ্টিত বাটপথৰ সমস্যাই জীয়াতু ভুগাইছে সমষ্টিবাসীক। লাকুৱা আৰু...
છોટાઉદેપુરના ચિસાડીયા ગામે બંધ ઘરમાં આગ લાગી
છોટાઉદેપુરના ચિસાડીયા ગામે બંધ ઘરમાં આગ લાગી
दादाबाड़ी क्षेत्र के लिंक रोड पर अभय कमांड सेन्टर के निकट मोटरसाइकिल दुर्घटना में युवक की मौत शव रखवाया मोर्चरी में जाँच में जुटी पुलिस
दादाबाड़ी क्षेत्र के लिंक रोड पर अभय कमांड सेन्टर के निकट मोटरसाइकिल दुर्घटना में युवक की मौत शव...
ઉદ્યોગનગર પોલીસના ગુજસીટોકના ગુનામાં ચાર આરોપી
પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ...
Karnataka: दो दिग्गजों के बीच फंसा है कुर्सी का पेच; देखें दोनों की ताकत, कमजोरी और चुनौती
बेंगलुरु, कर्नाटक में दमदार जीत के बाद कांग्रेस में मुख्यमंत्री के चयन को लेकर खींचतान चल रही है।...