પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના છત્રાલામાં યુવકના પગમાં આખલાએ શિંગડૂં ઘૂસાડતાં સાથળ ચિરાઇ ગઇ
ડીસાના છત્રાલા ગામમાં 45 વર્ષિય યુવક ગુરુવારે વહેલી સવારે ખેતરથી ઘરે આવતો હતો. ત્યારે રસ્તામાં...
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી 2022 | Spark Today News Vaodara
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી 2022 | Spark Today News Vaodara
ઓખા આરકે બંદર પાસે દેશી દારુ સાથે એક ઈસ્મ ઝડપાયો
ઓખા આરકે બંદર પાસે દેશી દારુ સાથે એક ઈસ્મ ઝડપાયો
ગુજરાત કોલેજ પાસે ફરી બીજો ભુવો પડ્યો
શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભુવા પડ્યા છે.ત્યારે ગુજરાત કોલેજ નજીક સર્કલ નજીક થોડા...