પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બુધ ગુરુનો સંસપ્તક યોગ બજારમાં તેજીનું વલણ જાળવી રાખશે
બુધ સિવાય, આ અઠવાડિયે કોઈ મોટો ગ્રહ રાશિ બદલી રહ્યો નથી, પરંતુ બુધ તેના પોતાના રાશિમાં આવવાથી અને...
ડાકોર ઉમરેઠ રોડ પાસે આવેલ શનિદેવ ની મુર્તિ ખંડિત કરનાર ઝડપાયો.
ડાકોર ઉમરેઠ રોડ ની બાજુમાં આવેલા શનિદેવ ની મૂર્તિ ને ખંડિત કરી પરિસર માં આવેલા પીપળા નું વૃક્ષ...
पूर्व पुलिसकर्मी पर आतंकी हमला कायरतापूर्ण कृत्य, पूजा स्थल का अपमान:तरुण चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने बारामूला में एक मस्जिद में नमाज अदा करते समय आतंकवादियों...
निमगाव म्हाळुंगी येथे दिवाळीचा 'एक दिवा सैनिकांसाठी'
निमगाव म्हाळुंगी येथे दिवाळीचा 'एक दिवा सैनिकांसाठी'
आकाश भोरडे
तळेगाव ढमढेरे,...
बालिका विद्यालय में शस्त्र पूजन के साथ दुर्गा पूजन, रावण दहन, कन्या पूजन कार्यक्रम सम्पन्न
स्वामी विवेकानंद विद्या निकेतन बालिका माध्यमिक महावीर नगर तृतीय में आज दिनांक 10 अक्टूबर 2024 को...