પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰত দুৰ্যোগ ব্যৱস্থাপনা প্ৰাধিকৰণৰ সভা
শিৱসাগৰ জিলাত ধুমুহা, বানপানী, খহনীয়া, বজ্ৰপাত, অগ্নি আদি প্ৰাকৃতিক দুৰ্যোগত ক্ষতিগ্ৰস্ত ব্যক্তি,...
રાજનગર (અ) પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો
રાજનગર(અ)પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું ગણિત -વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
ભાભર...
કપરાડાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાથી કોંગ્રેસેમાં ભારે રોષ
કપરાડા કોંગ્રેસ સમિતિ દ્વારા કપરાડા મામલતદાર શ્રી ને આવેદન આપીને કોંગ્રેસના ધારાસભ્ય ઉપર જે...
સુત્રાપાડા તાલુકાના માજી મંત્રી જશાભાઇ બારડ ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો
વાત કરવામાં આવે તો સુત્રાપાડા તાલુકાના માજી મંત્રી જસાભાઈ બારોટના અધ્યક્ષ સ્થાને મન કી બાત...