પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फरार वांछित आरोपियों के विरुद्ध बून्दी पुलिस की लगातार प्रभावी कार्यवाही • पोक्सो एक्ट के प्रकरण मे 01 माह से फरार आरोपी राकेश गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आई.पी.एस. ने बताया की थानाधिकारी पुलिस थाना डाबी...
ৰূপকোঁৱৰৰ পৰিয়ালে দুখ পাইছে, বেয়া পাইছে ৰাইজে
আৱাহনৰ ‘লভিতা’ প্ৰসংগত জুবিন
আৱাহন থিয়েটাৰত জ্যোতিপ্ৰসাদ আগৰৱালাৰ অমৰ সৃষ্টি ‘লভিতা’ বিকৃত ৰূপত প্ৰদৰ্শন কৰা...
સાંસદ માં પરબતભાઇ પટેલે સુ ક્યુ સાંભળો
સાંસદ માં પરબતભાઇ પટેલે સુ ક્યુ સાંભળો
ગુજરાતના આપ સહપ્રભારી રાઘવચઢ્ઢા ઉત્તરગુજરાતમાં પ્રચંડ પ્રચાર
ગુજરાતના આપ સહપ્રભારી રાઘવચઢ્ઢા ઉત્તરગુજરાતમાં પ્રચંડ પ્રચાર