પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱত জলজীৱন মিচনৰ কৰ্মশালা ।
জলজীৱন মিছন আঁচনি সন্দৰ্ভত মৰিগাঁৱত এদিনীয়া কৰ্মশালা। জনস্বাস্থ্য কাৰিকৰী বিভাগ, মৰিগাঁও সংমণ্ডলৰ...
#News24update #নিউজ24update #সুৰ
#News24update #নিউজ24update #সুৰ
પાવીજેતપુર ભારજ નદીના પુલ પાસેનું જનતા ડાયવર્ઝન પુનઃ ચાલુ કરવાની જનતાની માંગ
પાવીજેતપુર ભારજ નદીના પુલ પાસેનું જનતા ડાયવર્ઝન પુનઃ ચાલુ કરવાની જનતાની માંગ
...
Sunil Raut-Purvashi Raut: Varsha Raut यांची ED कडून चौकशी, कार्यालयाबाहेर काका-पुतणीच्या जिव्हाळा
Sunil Raut-Purvashi Raut: Varsha Raut यांची ED कडून चौकशी, कार्यालयाबाहेर काका-पुतणीच्या जिव्हाळा
ગતિશીલ ગુજરાત ની એસ ટી ને ધક્કા મારવા પડયા.. જામનગર શહેર માં ભરચક્ક વિસ્તાર માં એસ ટી બસ બની બિચારી.
ગતિશીલ ગુજરાત ની એસ ટી ને ધક્કા મારવા પડયા.. જામનગર શહેર માં ભરચક્ક વિસ્તાર માં એસ ટી બસ બની બિચારી.