ગળતેશ્વર માં નાહવા આવેલ ચાર લોકો પાણીમાં ડૂબ્યા 

એક ઇસમને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો

ત્રણ લોકોના મૃતદેહ સ્થાનિક તરવૈયા ઓએ બહાર કાઢ્યા

મરણજનાર સુનિલ કુશવાહ વટવા અમદાવાદ અને હિતેશ ચાવડા ખોખરા અમદાવાદ 

ત્રીજા મૃતદેહની ઓળખ હજુ બાકી 

સેવાલીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને લવાયા 

9 જેટલા મિત્રો અમદાવાદ થી આવ્યા હતા ગળતેશ્વર ફરવા માટે 

મહીસાગર નદીમાં ડૂબતા મિત્રને એક બાદ એક ચાર મિત્રો થયા હતા પાણીમાં ગરકાવ