મુસ્લિમો દ્વારા તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન જવાહર રોડ ઉપર ભગવતી ચોકમાં ભગવતી યુવક મંડળના કાર્યકરો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી .આશરે 150 જગનો ઉપયોગ થયો હતો અને હજારો માણસોએ લાભ લીધો હતો. ભગવતી યુવક મંડળના સેવાભાવી કાર્યકરો દિનેશભાઈ ચારોલા, બાલાભાઈ બરોડિયા ,જીમીભાઈ રાઠોડ ,પિન્ટુભાઇ ચારોલા ,દિનેશભાઈ જલાલપરા ,મંગાભાઈ ચૌહાણ, નાનુભાઈ શેઠ, રાજભા જાડેજા, જસાભાઈ ડોડીયા, ઈરફાન વગેરે સેવા આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી અશોક કુમાર મિશ્રએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેનો કાર્યભાર સંભાળ્યો ભારતીય પશ્ચિમ રેલવે
ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસના વરિષ્ઠ અધિકારી શ્રી અશોક કુમાર મિશ્રએ...
ખાંભા ના રાણીંગપરા ગામે સીમ વિસ્તારમાં થયેલ સબર્મશીબલ મોટર તથા કેબલ ચોરીનો ગુન્હો દાખલ થયાના ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી ખાંભા પોલીસ ટીમ.
તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ -
ગુન્હાની વિગતઃ
આ કામે ફરીયાદી - અમૃતગીરી રામગીરી ગોસ્વામી રહે.રાણીંગપરા...
Gmail Security Tips: कब-कब और कितने डिवाइस में खुला है आपका ईमेल, ऐसे खुलेगा कच्चा चिट्ठा
क्या आप भी जीमेल का इस्तेमाल अलग-अलग डिवाइस में करते रहते हैं अगर हां तो कभी न कभी मन में ये बात...
MCN NEWS| दिवाळीच्या धामधुमीत चोरट्यानी घातला धुमाकूळ
MCN NEWS| दिवाळीच्या धामधुमीत चोरट्यानी घातला धुमाकूळ
Bharat Bandh: Bihar से Jharkhand तक दिखा भारत बंद का असर, आगजनी कर किया हाईवे पर चक्का जाम | Aaj Tak
Bharat Bandh: Bihar से Jharkhand तक दिखा भारत बंद का असर, आगजनी कर किया हाईवे पर चक्का जाम | Aaj Tak