મુસ્લિમો દ્વારા તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન જવાહર રોડ ઉપર ભગવતી ચોકમાં ભગવતી યુવક મંડળના કાર્યકરો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી .આશરે 150 જગનો ઉપયોગ થયો હતો અને હજારો માણસોએ લાભ લીધો હતો. ભગવતી યુવક મંડળના સેવાભાવી કાર્યકરો દિનેશભાઈ ચારોલા, બાલાભાઈ બરોડિયા ,જીમીભાઈ રાઠોડ ,પિન્ટુભાઇ ચારોલા ,દિનેશભાઈ જલાલપરા ,મંગાભાઈ ચૌહાણ, નાનુભાઈ શેઠ, રાજભા જાડેજા, જસાભાઈ ડોડીયા, ઈરફાન વગેરે સેવા આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সুস্থ শৰীৰে নিজ বাসগৃহত উপস্থিত হাফিজুল ৰহমান
ওদালগুৰিৰ কলাইগাঁৱৰ আব্দুল মান্নাছ পুত্ৰ হাফিজুল ৰহমান ওড়িশা দুৰ্ঘটনাস্থলীত সন্ধানহীন হৈ আছিল...
કાંકરેજના રાણકપુર નજીક કિયા ગાડીને નડ્યો અકસ્માત JKS NEWS
કાંકરેજના રાણકપુર નજીક કિયા ગાડીને નડ્યો અકસ્માત JKS NEWS
Ashton Gray Investments Hosts ‘Grayvolve’ Event, Showcasing Triumph and Introducing Georgetown
Ashton Gray Investments Hosts ‘Grayvolve’ Event, Showcasing Triumph and Introducing...
આશીર્વાદ માનવ મંદિર ખાતે ઇજાગ્રસ્ત લોકોને નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે
આશીર્વાદ માનવ મંદિર ખાતે ઇજાગ્રસ્ત લોકોને નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે