મુસ્લિમો દ્વારા તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન જવાહર રોડ ઉપર ભગવતી ચોકમાં ભગવતી યુવક મંડળના કાર્યકરો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી .આશરે 150 જગનો ઉપયોગ થયો હતો અને હજારો માણસોએ લાભ લીધો હતો. ભગવતી યુવક મંડળના સેવાભાવી કાર્યકરો દિનેશભાઈ ચારોલા, બાલાભાઈ બરોડિયા ,જીમીભાઈ રાઠોડ ,પિન્ટુભાઇ ચારોલા ,દિનેશભાઈ જલાલપરા ,મંગાભાઈ ચૌહાણ, નાનુભાઈ શેઠ, રાજભા જાડેજા, જસાભાઈ ડોડીયા, ઈરફાન વગેરે સેવા આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP PC: Modi Cabinet के अहम फैसले, प्रधानमंत्री E-Bus सेवा और विश्वकर्मा योजना को दी मंजूरी | AajTak
BJP PC: Modi Cabinet के अहम फैसले, प्रधानमंत्री E-Bus सेवा और विश्वकर्मा योजना को दी मंजूरी | AajTak
ટેસ્લાના માલિકના હાથમાં લગાવી એવી ચિપ, ચાવી વગર જ ખુલશે દરવાજો
ઘણીવાર આપણે કારની ચાવી ક્યાંક રાખવાનું ભૂલી જઈએ છીએ. સામાન્ય રીતે લોકો આ સમસ્યાનો સામનો કરે છે....
મહુવા વી,ટી નગર સોસાયટીમાં રહેતા પ્રૌઢ મહિલાને રખડતા ખુટીયાએ ઈજા પહોંચાડી.
મહુવા વી,ટી નગર સોસાયટીમાં રહેતા પ્રૌઢ મહિલાને રખડતા ખુટીયાએ ઈજા પહોંચાડી.