સ્વ સુથાર પ્રદીપભાઈ હેમજીભાઈ ની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે તેમના નાના ભાઈ શ્રી કિરણભાઈ સુથાર (psi) દ્વારા થરાદ ખાતે આવેલ એ. પી. એમ. સી. માર્કેટયા્ડ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પ નો ઉદ્દેશ્ય માત્ર એકજ કે સરહદી વિસ્તારમાં રહેતા લોકો ને બ્લડ માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે એ મુશ્કેલી ન વેઠવી પડે એ માટે અને ખાસ તો ડિલિવરી સમય બ્લડ ની જરુર પડતી હોય છે ત્યારે આ મુશ્કેલી ન પડે એવા સારા વિચારો સાથે આ સુથાર પરિવાર દ્વારા આ પ્રયાસ સતત ત્રણ વર્ષ થી પોતાના મોટા ભાઈ સ્વ પ્રદીપભાઈ ની આત્મા ને શાંતિ મળે એ હેતુ થી આ કાર્ય કરી રહ્યા છે સામાજિક કાર્ય હોય કે પછી લોક હિત નું કાર્ય હોય સ્વ પ્રદીપભાઈ પોતાની નાની ઉંમર મા થરાદ ખાતે બહુ મોટી નામના મેળવી હતી પણ વિધિ ના વિધાન આગળ કોઈ નું કંઈ ચાલતું નથી બહુ નાની ઉંમર મા અણધારી વિદાય સુથાર સમાજ માટે બહુ મોટી ખોટ સમાન બની રહી છે એમના દ્વારા સતત લોકહિત ના કાર્યો ને એમના નાના ભાઈ શ્રી કિરણભાઈ સુથાર દ્વારા જીવંત રાખવામાં આવ્યા છે ત્યારે આજે સમાજ ના વડીલો તેમજ સગાસંબંધી મિત્રવર્તુળ તેમજ કિરણભાઈ દ્વારા આજે થરાદ ખાતે પ્રદીપભાઈની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 થી પણ વધારે બોટલ ડોનેટ કરવા મા આવી હતી આ તમામ દાતાઓનું બનાસકાંઠા જિલ્લાના સંસદ પરબતભાઈ પટેલ,રાજપુત સમાજના પ્રમુખ ડીડી રાજપુત, બનાસબેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ,પાલિકાના પુર્વપ્રમુખ પથુભાઈ રાજપુત, દશનામ ગૌસ્વામી સમાજના યુવાપ્રમુખ ગુલાબગીરી અતિત સેક્રેટરી ભેમજીભાઈ પટેલ સહિત આગેવાનો દ્વારા હનુમાનજી નો ફોટો અને સન્માનપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુલામ નબી આઝાદ: ગુલામ નબી આઝાદ કરશે નવી પાર્ટી! જાણો કયા વરિષ્ઠ નેતાએ કર્યો દાવો?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આઝાદે...
गळफास घेत विद्यार्थ्याने संपवलं आयुष्य; आत्महत्येचं कारण अस्पष्ट
गळफास घेत विद्यार्थ्याने संपवलं आयुष्य; आत्महत्येचं कारण अस्पष्ट
गौ भक्तों ने नन्दी का उपचार कर पहुंचा गौशाला
गौ-भक्तों ने नन्दी का उपचार कर पहुंचाया गोशाला
रेवदर । कस्बे की गौ-भक्तों की टीम को...
6000mAh बैटरी और Snapdragon 6 Gen 1 प्रोसेसर के साथ आ रहा Vivo T3x 5G, दाम 15 हजार रुपये से भी कम
वीवो अपने भारतीय ग्राहकों के लिए Vivo T3x 5G लॉन्च करने जा रहा है। कंपनी Vivo T3x 5G को 17 अप्रैल...
Bharat Jodo Yatra: मध्य प्रदेश के जहानारा गांव से भारत जोड़ो यात्रा फिर से हुई शुरू, कई कार्यकर्ता हुए शामिल
मध्य प्रदेश के जहानारा गांव से कांग्रेस पार्टी की भारत जोड़ो यात्रा फिर से शुरू हो गई है। इस...