સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે તા. ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવારના રોજ ડિપ્લોમા પ્રવેશ ૨૦૨૪-૨૫ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે ધોરણ - ૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમો (સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રીકલ, ઇસી, કોમ્પ્યુટર, કોમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડીઝાઈનીંગ એન્ડ ડ્રેસ મેકીંગ) હાલ ચાલી રહ્યા છે. ધોરણ - ૧૦ પછી ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૪ થી શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ વાંછુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ડિપ્લોમા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતિ મળી રહે તે હેતુથી તા. ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નંબર-૦૪, સિવિલ ઈજનેરી વિભાગ, સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે વિનામૂલ્યે માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ માર્ગદર્શન કાર્યક્રમમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા સર્વે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આચાર્યશ્રી સરકારી પોલીટેકનીક, દાહોદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री गणेश चतुर्थी निमित्त नवगण राजुरी येथे आमदार संदीप क्षीरसागर यांच्या हस्ते जल पूजन व महाभिषेक
श्री गणेश चतुर्थी निमित्त नवगण राजुरी येथे आमदार संदीप क्षीरसागर यांच्या हस्ते जल पूजन व महाभिषेक
વિજાપુરના ખણુસા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો
#buletinindia #gujarat #mahesana
Karimganj Police seized 4,728 kg ganja hidden under sheets of natural rubber
In largest seizure in a while by Assam Police, Karimganj Police seized 4,728 kg ganja hidden...
National News: BJP अध्यक्ष J P Nadda ने वोकल फॉर लोकल को दिया बढ़ावा, Diwali के लिए की खरीदारी
National News: BJP अध्यक्ष J P Nadda ने वोकल फॉर लोकल को दिया बढ़ावा, Diwali के लिए की खरीदारी
Breaking News: Sukhpal Singh Khaira ने CM Bhagwant Mann पर लगाया हत्या करने का आरोप | Aaj Tak
Breaking News: Sukhpal Singh Khaira ने CM Bhagwant Mann पर लगाया हत्या करने का आरोप | Aaj Tak