સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે તા. ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવારના રોજ ડિપ્લોમા પ્રવેશ ૨૦૨૪-૨૫ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે ધોરણ - ૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમો (સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રીકલ, ઇસી, કોમ્પ્યુટર, કોમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડીઝાઈનીંગ એન્ડ ડ્રેસ મેકીંગ) હાલ ચાલી રહ્યા છે. ધોરણ - ૧૦ પછી ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૪ થી શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ વાંછુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ડિપ્લોમા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતિ મળી રહે તે હેતુથી તા. ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નંબર-૦૪, સિવિલ ઈજનેરી વિભાગ, સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે વિનામૂલ્યે માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ માર્ગદર્શન કાર્યક્રમમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા સર્વે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આચાર્યશ્રી સરકારી પોલીટેકનીક, દાહોદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ રીતે ઘરે બનાવો બોમ્બે સ્ટાઇલ ‘પાવભાજી’, આંગળા ચાટતા રહી જશે લોકો
પાવભાજી અનેક લોકોની ફેવરિટ હોય છે. ઘણાં બધા લોકોના ઘરે મહેમાન આવે ત્યારે પાવભાજી બનાવવામાં આવતી...
Share Market Fall Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Fall Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
'PM compelled to react…': Owaisi demands CBI probe, sacking of Manipur CM Biren Singh
Earlier, the Hyderabad MP questioned Modi’s two-month long silence and whether CM Singh...
তিনিচুকীয়া পৌৰসভা আৰু জাৱৰ নিষ্কাষনকাৰী সংস্থা কল এণ্ড ফিক্সৰ বিৰুদ্ধে দুৰ্নীতিৰ অভিযোগ তিনিচুকীয়া জিলা গোৰ্খা ছাত্ৰ সন্থাৰ
তিনিচুকীয়া পৌৰসভা আৰু জাৱৰ নিষ্কাষনকাৰী সংস্থা কল এণ্ড ফিক্সৰ বিৰুদ্ধে দুৰ্নীতিৰ অভিযোগ...