પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुजरात विधानसभा चुनाव रुझानों पर बॉलीवुड एक्टर का आया रिएक्शन, बोले- गुजरात में कांग्रेस के सफाये के लिए AAP का शुक्रिया
गुजरात विधानसभा चुनाव रुझानों में बीजेपी ने सभी पार्टियों को पछाड़ते हुए निर्णायक बढ़त हासिल कर...
सीमलिया कस्बे की बरसों पुरानी मांगी पूरी: सीमलिया पीएचसी को मिला सीएचसी का दर्जा
सांगोद विधानसभा क्षेत्र के दूसरे बड़े कस्बे सिमलिया में स्थित प्राथमिक स्वास्थ्य चिकित्सा केंद्र...
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
ભિલોડા ની રાહબરી હેઠળ ખલવાડ ગામ મુકામે પુરુષ નસબંધી પખવડિયા અંતર્ગત જૂથ મીટિંગ નુ આયોજન કરવામાં આવેલ
ભિલોડા ની રાહબરી હેઠળ ખલવાડ ગામ મુકામે પુરુષ નસબંધી પખવડિયા અંતર્ગત જૂથ મીટિંગ નુ આયોજન કરવામાં આવેલ