પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઠાસરા તાલુકાના કોટલીન્ડોરા ગામનું નામ રોશન કર્યું.
કોટલિંડોરા ગામ ની દીકરી એ નામ રોશન કર્યુ. ગામમાં પ્રથમ પી.એચ.ડી. થયાં .
ઠાસરા તાલુકાના કોટલિંડોરા...
India-Nepal Ties: पीएम मोदी और पुष्प कमल दहल के बीच आज होगी वार्ता, ऊर्जा और व्यापार सहयोग पर रहेगा जोर
प्रधानमंत्री नरेन्द्र मोदी और उनके नेपाली समकक्ष पुष्प कमल दहल प्रचंड के बीच गुरुवार को...
કડીમાં ડીસાના યુવકનું બાઇક સ્લીપ ખાઇ જતાં મોતને ભેટ્યો
કલોલ તાલુકાના ધાનોટ કંપનીમાં નોકરી કરતા યુવક બાઈક લઈને ખરીદી કરવા માટે નીકળ્યો હતો અને કરણનગર...
ડીસા કોલેજમાં યોજાયો નેશનલ ગેમ્સ અવર્નેસ કેમ્પેઇનનો પ્રોગ્રામ..
ડીસા કોલેજમાં યોજાયો નેશનલ ગેમ્સ અવર્નેસ કેમ્પેઇનનો પ્રોગ્રામ..