પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે ખેડૂતો ને જંગલી ભૂંડ દ્રારા કપાસ મગફળીના પાક ને નુકસાન
જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે ખેડૂતો ને જંગલી ભૂંડ દ્રારા કપાસ મગફળીના પાક ને નુકસાન
પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા 1 અઠવાડિયા થી પાણીના ધાધિયા..
પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા 1 અઠવાડિયા થી પાણીના ધાધિયા..
લોકો પાણીના એક એક...
AIMIM પ્રદેશ જનરલ સેક્રેટરી અને જીલ્લા પ્રમુખ સુલેમાન ભાઇ પટેલ ૮૯ માંગરોળ વિધાનસભા ની ચુંટણી લડશે
માંગરોળ સીટ પર ચાર પાખીયો જંગ ખેલાશે જેમાં કોંગ્રેસ તરફથી બાબુભાઈ વાજા અને આમ આદમી તરફથી પીયુષ...