પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰত অসম বিধান সভাৰ ৰাজহুৱা হিচাপ পৰীক্ষণ সমিতিৰ পৰ্যালোচনা সভা অনুষ্ঠিত হয়।
শিৱসাগৰত অসম বিধান সভাৰ ৰাজহুৱা হিচাপ পৰীক্ষণ সমিতিৰ অধ্যক্ষ ৱাজেদ আলী চৌধুৰীৰ নেতৃত্বত এটি...
दलगाँव में गले में छुरीघाट कर एक युवक ने किया आत्महत्या
दलगाँव में गले में छुरीघाट कर एक युवक ने किया आत्महत्या
Eknath Shinde यांनी हा प्रश्न येताच थेट हातच जोडले| Devendra Fadnavis| Uddhav Thackeray| Shiv Sena
Eknath Shinde यांनी हा प्रश्न येताच थेट हातच जोडले| Devendra Fadnavis| Uddhav Thackeray| Shiv Sena
સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ નગર દ્વારા દિગ્વિજય દિવસ ની ઉજવણી
એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર...
સાબરકાંઠાના મજરા નજીક બાઇક ચાલક ટ્રેકટરના ટ્રેલર પાછળ ઘૂસ્યું...!
સાબરકાંઠાના મજરા નજીક બાઇક ચાલક ટ્રેકટરના ટ્રેલર પાછળ ઘૂસ્યું...!