પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બજરંગ સેના સંગઠનમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ કૈલાશબેન પટેલ અને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ જીમ્મીભાઈ હિંદુની નિમણૂક
બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રણબીરભાઈ પટેરીયા રાષ્ટ્રીય મહાસચિવ અશોકભાઈ શર્મા રાષ્ટ્રીય સંયોજક...
Minister Jayanta Mallabaruah meets private ITIs
Skill Entrepreneurship and Employment Department Minister, Jayanta Mallabaruah called on a...
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ધારાસભ્યની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ધારાસભ્યની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
Bihar Bridge Collapsed: Bhagalpur में बाढ़ से मचा हाहाकार, गंगा के तेज बहाव में धंसा पुल | Aaj Tak
Bihar Bridge Collapsed: Bhagalpur में बाढ़ से मचा हाहाकार, गंगा के तेज बहाव में धंसा पुल | Aaj Tak