પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৱাহাটীত আমছুৰ আলোচনা চক্ৰ | AAMSU
গুৱাহাটীত আমছুৰ আলোচনা চক্ৰ | AAMSU
25/09/2022 ના રોજ મારુ બુથ , મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત સાંતલપુર તાલુકાના વારાહી ગામે લોકસંપર્ક થકી પત્રિકાનું વિતરણ કરતા રાધનપુર ધારાસભ્ય શ્રીરઘુ ભાઈદેસાઈ
તા.25/09/2022 ના રોજ મારુ બુથ , મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત સાંતલપુર તાલુકાના વારાહી ગામે...
Hyundai Motor साल 2030 तक लॉन्च करेगी 21 नई Electric Cars, कंपनी ने बताया फ्यूूचर प्लान
हुंडई मोटर की योजना 2026 के अंत तक उत्तरी अमेरिका और चीन में नए EREV का बड़े पैमाने पर उत्पादन...
રૂ.૫,૫૩,૨૫૦/- નાં મુદ્દામાલ સાથે કુલ-૫ આરોપીઓને ઝડપી પાડતી
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા ડીવીઝનનાં ખુંટવડા પોલીસ સ્ટેશન...