પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चराईदेव में शंकरी सांस्कृतिक केंद्र पेक्षागृह का उद्घाटन।
श्रीमंत शंकरदेव संघ, चराईदेव जिला शाखा के शंकरी संस्कृति केंद्र परिसर में 2018-2019 विधायक विशेष...
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ কেন্দ্ৰীয় শিশু, যুৱ আৰু আইমাতৃ সমাৰোহত ভিন্ন প্ৰান্তৰ প্ৰতিযোগীৰ অংশগ্ৰহণ
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ কেন্দ্ৰীয় শিশু, যুৱ আৰু আই মাতৃ সমাৰোহত ৰাজ্যৰ ভিন্ন প্ৰান্তৰ প্ৰতিযোগীয়ে...
રાધનપુર: સુરભી ગૌશાળા ખાતે ગાંધીનગર સંમેલન યોજવાના ભાગરૂપે મીટીંગ નું આયોજન*
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા-રાધનપુર ખાતે 20 મી એ ગાંધીનગર મુકામે ગૌમાતા માટે...
मध्यप्रदेश पटवारी भर्ती परीक्षा, हाई कोर्ट ने 27% ओबीसी आरक्षण के विरुद्ध याचिका निरस्त
मध्यप्रदेश पटवारी भर्ती परीक्षा- हाई कोर्ट में 27% ओबीसी आरक्षण के विरुद्ध याचिका निरस्त
...
એક બાળ એક વૃક્ષ કાર્યક્રમ ની શુભ શરૂઆત
ખેડબ્રહ્માના ગલોડીયા ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં “એક બાળ - એક વૃક્ષ” ની શરૂઆત તથા...