પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  "रक्तदान महादान" खोखली और थोथली बात! 
 
                      मेरी कलम से.......
विश्व रक्तदाता दिवस!
कैसे मनाएं, बताइए ज़रा?
थोथली बातों से, दकियानूसी सोच से...
                  
   Blind T20 World Cup : भारत ने जीता ब्लाइंड क्रिकेट विश्व कप 
 
                      नई दिल्ली: भारत की ब्लाइंड क्रिकेट टीम ने बांग्लादेश को फाइनल में हराकर ब्लाइंड विश्व कप का खिताब...
                  
   જન્માષ્ટમી પર્વે દ્વારકાને ૬ શહેરો સાથે જોડતી વધારાની એસ.ટી. બસો દોડાવાશે 
 
                      જન્માષ્ટમી પર્વે દ્વારકાને ૬ શહેરો સાથે જોડતી વધારાની એસ.ટી. બસો દોડાવાશે
                  
   Skoda की इस सेडान कार को मिलेगा मिड लाइफ अपडेट, Facelift में मिलेंगे नए फीचर्स 
 
                      चेक रिपब्लिक की वाहन निर्माता Skoda भारतीय बाजार में कई बेहतरीन कार और एसयूवी की बिक्री करती है।...
                  
   
  
  
  
   
  