પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદમાં આઠમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
#buletinindia #gujarat #morbi
Jaipur Muslim Boy Murder: मुस्लिम लड़के की मौत पर बवाल...जयपुर में माहौल खराब! | Protest | News
Jaipur Muslim Boy Murder: मुस्लिम लड़के की मौत पर बवाल...जयपुर में माहौल खराब! | Protest | News
मास केंद्रीय समिति ने एपीएससी परिक्षा में मातृभाषा असमीया भाषा को बाहाल रखने की मांग सरकार से की
मास केंद्रीय समिति ने एपीएससी परिक्षा में मातृभाषा असमीया भाषा को बाहाल रखने की मांग सरकार से की।
BHAVNAGAR : કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ગુજરાત મુલાકાતે
BHAVNAGAR : કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ગુજરાત મુલાકાતે