પેટલાદમાં કાર્યરત સંસ્થા પુનાનંદ લોજ થીઓસોફીકલ સોસાયટી પેટલાદના સભ્યોએ બુદ્ધ પૂર્ણિમાના ઉત્સવ અંગે વિક્રમ લોજ ઉજ્જૈનમા ખાસ ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો.આ સમયે પેટલાદના હોદ્દેદાર કારોબારી સભ્ય મનહરભાઈ પટેલ,પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઇ શ્રીમાળી સહીત 30 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આધ્યાત્મિક તેમજ વિવિધ બાબતો ઉપર લેક્ચર રાખવામાં આવ્યા હતા. અને સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BRICS में Israel Hamas युद्ध पर बात , PM Modi के ना जाने के क्या मायने हैं?
BRICS में Israel Hamas युद्ध पर बात , PM Modi के ना जाने के क्या मायने हैं?
कनाडा का फर्जी वीजा बनाकर लोगों को ठग रहे 4 को अहमदाबाद के नरोड़ा से गुजरात ATS ने किया गिरफ्तार
कनाडा का फर्जी वीजा बनाकर लोगों को ठग रहे 4 को अहमदाबाद के नरोड़ा से गुजरात ATS ने किया गिरफ्तार
*✍️મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના T20 આંતરરાષ્ટ્રીયમાં 3500 રન ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે.🏏*
*✍️મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના T20 આંતરરાષ્ટ્રીયમાં 3500 રન ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા...
વીજળી પડવાથી એક મહિલાનું થયું મૃત્યુ
#buletinindia #gujarat #amreli