કાલોલ નજીક આવેલ પાંડુ મેવાસ ગામે સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સદનશાહ પીર દાદા ની દરગાહ આવેલી છે જે પરંપરાગતરીતે દરવર્ષે ઈસ્લામી ઝિલ્કદ મહિનાની મુસ્લીમ ૧૭/૧૮ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે પાન્ડુ મેવાસ અશરફી કમેટી દ્રારા તારીખ ૨૭/૦૫/૨૦૨૪ રવિવાર ના રોજ ઉર્ષના પહેલા દિવસે ઝુલુસ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં પાન્ડુ ગામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ-ચાદરની રસમ અદા કરી હતી અને તારીખ ૨૮/૦૫/૨૦૨૪ સોમવારના રોજ દરગાહ ખાતે પધારનાર સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ ન્યાઝનું આયોજન કરાયું હતું. હઝરત સૈયદ દાદા સદનશાહ સરમસ્ત બાબાના દરબારમાં બે દિવસીય ઉજવાયેલા દબદબાભેર ઉર્ષની ઉજવણી અંતર્ગત કાલોલ સહિત પંચમહાલ જીલ્લા તેમજ વડોદરા શહેર સહિત સમગ્ર જીલ્લાના દૂર-દૂરથી પધારેલા હિન્દુ-મુસ્લીમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં સંદલ શરીફની રસમ હઝરત સૈયદ કલંદર બાબા પાલી સેવાલીયા વાળા સાથે સુરત સ્થિત રિફાઇ સાહેબની મોટી ગાદીના ધર્મગુરુ સૈયદ ગૌષુદ્દીન રિફાઇ ઉર્ફે હઝરત સાહેબ અને હઝરત સૈયદ વજીઉદ્દીન રીફાઇ ઉર્ફે હુશેન સાહેબ ના હસ્તે અદા કરવામાં આવી હતી.સાથે ભારે અકિદતપૂર્વક સલાતો સલામના નજરાનાની સાથે ફુલ ચાદર તેમજ ફાતેહા પેશ કરી સર્વે કલ્યાણ માટેની દુવા માંગવામાં આવી હતી.કહેવાય છે કે બે દિવસીય ચાલેલા ઉર્ષ મેળા માં હજારો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દાદા ના મજાર શરીફના દીદાર કરી ધન્યતા અનુભવે છે અને અહીંયા રાખવામાં આવતી દરેક માનતા પૂર્ણતાના આરે પહોંચતી હોવાથી શ્રદ્રાળુઓનો મેળો વાર-તહેવારે લાગેલો રહેતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰাক্তন শিক্ষামন্ত্ৰী প্ৰেমধৰ বৰা অসুস্থ; ডিব্ৰুগড়ত চিকিৎসাধীন
বিহপুৰীয়া, ৫ জুলাই : বিহপুৰীয়া সমষ্টিৰ চাৰিবাৰকৈ বিধায়ক তথা প্ৰাক্তন শিক্ষামন্ত্ৰী প্ৰেমধৰ...
લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું...
Niti Aayog की बैठक से नाराज होकर निकली Mamata Banerjee, अपमान करने का लगाया आरोप | BJP | PM Modi
Niti Aayog की बैठक से नाराज होकर निकली Mamata Banerjee, अपमान करने का लगाया आरोप | BJP | PM Modi
ऑटो चालक से हुई लूट की घटना में तीन आरोपी महिला गिरफ्तार
विज्ञान नगर थाना पुलिस ने कार्रवाई करते हुए ऑटो चालक से लूट करने वाली तीन महिलाओं को गिरफ्तार...
Bharat Jodo Nyay Yatra: Rahul Gandhi की 'भारत जोड़ो न्याय यात्रा' पहुंची Assam | Aaj Tak News
Bharat Jodo Nyay Yatra: Rahul Gandhi की 'भारत जोड़ो न्याय यात्रा' पहुंची Assam | Aaj Tak News