કાલોલ નજીક આવેલ પાંડુ મેવાસ ગામે સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સદનશાહ પીર દાદા ની દરગાહ આવેલી છે જે પરંપરાગતરીતે દરવર્ષે ઈસ્લામી ઝિલ્કદ મહિનાની મુસ્લીમ ૧૭/૧૮ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે પાન્ડુ મેવાસ અશરફી કમેટી દ્રારા તારીખ ૨૭/૦૫/૨૦૨૪ રવિવાર ના રોજ ઉર્ષના પહેલા દિવસે ઝુલુસ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં પાન્ડુ ગામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ-ચાદરની રસમ અદા કરી હતી અને તારીખ ૨૮/૦૫/૨૦૨૪ સોમવારના રોજ દરગાહ ખાતે પધારનાર સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ ન્યાઝનું આયોજન કરાયું હતું. હઝરત સૈયદ દાદા સદનશાહ સરમસ્ત બાબાના દરબારમાં બે દિવસીય ઉજવાયેલા દબદબાભેર ઉર્ષની ઉજવણી અંતર્ગત કાલોલ સહિત પંચમહાલ જીલ્લા તેમજ વડોદરા શહેર સહિત સમગ્ર જીલ્લાના દૂર-દૂરથી પધારેલા હિન્દુ-મુસ્લીમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં સંદલ શરીફની રસમ હઝરત સૈયદ કલંદર બાબા પાલી સેવાલીયા વાળા સાથે સુરત સ્થિત રિફાઇ સાહેબની મોટી ગાદીના ધર્મગુરુ સૈયદ ગૌષુદ્દીન રિફાઇ ઉર્ફે હઝરત સાહેબ અને હઝરત સૈયદ વજીઉદ્દીન રીફાઇ ઉર્ફે હુશેન સાહેબ ના હસ્તે અદા કરવામાં આવી હતી.સાથે ભારે અકિદતપૂર્વક સલાતો સલામના નજરાનાની સાથે ફુલ ચાદર તેમજ ફાતેહા પેશ કરી સર્વે કલ્યાણ માટેની દુવા માંગવામાં આવી હતી.કહેવાય છે કે બે દિવસીય ચાલેલા ઉર્ષ મેળા માં હજારો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દાદા ના મજાર શરીફના દીદાર કરી ધન્યતા અનુભવે છે અને અહીંયા રાખવામાં આવતી દરેક માનતા પૂર્ણતાના આરે પહોંચતી હોવાથી શ્રદ્રાળુઓનો મેળો વાર-તહેવારે લાગેલો રહેતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttar Pradesh के इस किसान की कहानी बुलंद हौसले और इच्छाशक्ति की मिसाल है (BBC Hindi)
Uttar Pradesh के इस किसान की कहानी बुलंद हौसले और इच्छाशक्ति की मिसाल है (BBC Hindi)
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમાનાં અવસરે ગુરુઆશ્રમ બગદાણાનાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમાનાં અવસરે ગુરુઆશ્રમ બગદાણાનાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા...
दक्ष प्रजापति समाज की बैठक का हुआ आयोजन
दक्ष प्रजापति समाज की बैठक का हुआ आयोजन
नैनवां।दक्ष प्रजापति विकास एवं सेवा संस्थान...
उपखंड अधिकारी अशोक कुमार की अध्यक्षता ने सीएलजी की बैठक आयोजित ,आपसी सौहार्द बनाए रखने पर हुआ विचार विमर्श।
बालोतरा, 10 मार्च। राज्य सरकार एवं जिला कलक्टर श्री सुशील कुमार यादव के निर्देशानुसार बालोतरा...
एनिमा ले और शरीर अंदर से साफ़ करे | Enema for Instant Detox of Full Body
एनिमा ले और शरीर अंदर से साफ़ करे | Enema for Instant Detox of Full Body