જસદણ ના આરામગૃહ ખાતે થી તિરંગા યાત્રા નુ શુભારંભ કરવામા આવેલ જેમા જસદણ ધારાસભ્ય કુંવરજી બાવળીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સ્કૂલના સંચાલકો સ્કૂલના બાળકો સાથે તિરંગા યાત્રા યોજાય હતી.આ તિરંગાયાત્રા જસદણ જુના બસ સ્ટેશન મેન બજાર.. સરદાર ચોક.. થી નવા બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા ની પુણાઁહુતિ કરવામા આવેલ હતી ..જસદણ શહેરમા તિરંગા યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ આ તિરંગા યાત્રામા જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર નો લોકો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તિરંગા યાત્રા મા જોડાયાં હતા જસદણમાં વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ 2. કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘राजस्थान में बीजेपी लगाएगी हैट्रिक’ किरोड़ी लाल मीणा का लोकसभा चुनाव परिणाम से पहले बड़ा दावा
राजस्थान की 25 लोकसभा सीटों का परिणाम मंगलवार को आएगा। इसके साथ ही प्रत्याशियों की किस्मत पर भी...
बून्दी की प्राकृतिक वादियों ने भी किया वंदे भारत ट्रेन का स्वागत
बून्दी की प्राकृतिक वादियों ने भी किया वंदे भारत ट्रेन का स्वागत
बून्दी। उदयपुर से आगरा के लिए...
Weather Updates: उत्तर भारत में फिर आई झुलसाने वाली गर्मी, 2 से 3 डिग्री और बढ़ेगा तापमान
Weather Updates: उत्तर भारत में फिर आई झुलसाने वाली गर्मी, 2 से 3 डिग्री और बढ़ेगा तापमान
Jignesh Mevani પર થયેલ હુમલા બાબતે Congress દ્વારા રજુઆત કરાઈ
Jignesh Mevani પર થયેલ હુમલા બાબતે Congress દ્વારા રજુઆત કરાઈ