જસદણ ના આરામગૃહ ખાતે થી તિરંગા યાત્રા નુ શુભારંભ કરવામા આવેલ જેમા જસદણ ધારાસભ્ય કુંવરજી બાવળીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સ્કૂલના સંચાલકો સ્કૂલના બાળકો સાથે તિરંગા યાત્રા યોજાય હતી.આ તિરંગાયાત્રા જસદણ જુના બસ સ્ટેશન મેન બજાર.. સરદાર ચોક.. થી નવા બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા ની પુણાઁહુતિ કરવામા આવેલ હતી ..જસદણ શહેરમા તિરંગા યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ આ તિરંગા યાત્રામા જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર નો લોકો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તિરંગા યાત્રા મા જોડાયાં હતા જસદણમાં વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ 2. કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ શહિદ સ્મૃતિ દિવસ મનાવાયો : શહિદ પોલીસ કર્મીઓને ભાવસભર શ્રદ્ધાંજલિ અપાઇ
શાંતિ અને સુરક્ષા માટે ફરજ બજાવતા જીવ ગુમાવનાર તમામ પોલીસ કર્મીઓને
દિલથી સલામ-અંતઃકરણપૂર્વક...
PM મોદી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 29 જુલાઈ, 2022ના રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ...
યાત્રાધામ પાવાગઢમાં કીર્તિદાન ગઢવીએ બોલાવી ગરબાની રમઝટ
#buletinindia #gujarat #panchmahal
કયા કાર્યક્રમમાં લોકો સમક્ષ આઝાદી પહેલાના દ્રશ્યો જીવંત થયા?
#buletinindia #gujarat #morbi
ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહનું હેડ કોન્સ્ટેબલ પદે પ્રમોશન
જિલ્લાના 3 પોલીસ જવાનોને હેડ કોન્સ્ટેબલ પદે બઢતી અપાઈ.
મળતી વિગતો મુજબ, સહિત જિલ્લાના જુદા જુદા...