જસદણ ના આરામગૃહ ખાતે થી તિરંગા યાત્રા નુ શુભારંભ કરવામા આવેલ જેમા જસદણ  ધારાસભ્ય કુંવરજી બાવળીયા સહિત  મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સ્કૂલના સંચાલકો સ્કૂલના બાળકો સાથે તિરંગા યાત્રા યોજાય હતી.આ તિરંગાયાત્રા જસદણ  જુના બસ સ્ટેશન મેન બજાર.. સરદાર ચોક.. થી નવા બસ સ્ટેશન ખાતે  તિરંગા યાત્રા ની પુણાઁહુતિ કરવામા આવેલ હતી ..જસદણ શહેરમા  તિરંગા યાત્રાનું ઠેરઠેર  સ્વાગત કરવામાં આવ્યુ હતુ આ તિરંગા યાત્રામા જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર નો લોકો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તિરંગા યાત્રા મા જોડાયાં હતા જસદણમાં વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ 2. કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજા