જસદણ ના આરામગૃહ ખાતે થી તિરંગા યાત્રા નુ શુભારંભ કરવામા આવેલ જેમા જસદણ ધારાસભ્ય કુંવરજી બાવળીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સ્કૂલના સંચાલકો સ્કૂલના બાળકો સાથે તિરંગા યાત્રા યોજાય હતી.આ તિરંગાયાત્રા જસદણ જુના બસ સ્ટેશન મેન બજાર.. સરદાર ચોક.. થી નવા બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા ની પુણાઁહુતિ કરવામા આવેલ હતી ..જસદણ શહેરમા તિરંગા યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ આ તિરંગા યાત્રામા જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર નો લોકો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તિરંગા યાત્રા મા જોડાયાં હતા જસદણમાં વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ 2. કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ખાતે દસામાના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી
ડીસા ખાતે દસામાના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી
ડીસા ફુવારા...
પેટલાદમાં EVM નિદર્શન કામગીરી કરાઈ
પેટલાદ પંથકમાં 239 બુથ ઉપર તંત્ર દ્વારા ઈવીએમ મશીન નિદર્શન કામગીરી કરવામાં આવી હતી. લોકોને...
সোপাধৰাৰ উৰাবাতৰি প্ৰচলিত হৈ থকাৰ মাজতে দহোতীয়াচুকত চাঞ্চল্য
সোপাধৰাৰ উৰাবাতৰি প্ৰচলিত হৈ থকাৰ মাজতে আজি তিনিচুকীয়াৰ দহোতীয়াচুকত তীব্ৰ চাঞ্চল্যই বিৰাজ কৰে ৷
গোলাঘাট জিলাৰ উপায়ুক্তৰ পি এম কিষাণ আঁচনিৰ পৰ্যালোচনা
এজনো যোগ্য কৃষক যাতে বঞ্চিত নহয় সেয়া সুনিশ্চিত কৰাৰ নিৰ্দেশ
গোলাঘাট জিলাৰ উপায়ুক্ত ডাঃ পি উদয় প্ৰবীণে আজি উপায়ুক্তৰ কাৰ্যালয়ৰ সভাকক্ষত জিলাখনত কৃষি বিভাগৰ...