વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર

આવતીકાલે તા. 14.05.24 ના રોજ દાહોદ શહેરના ૧૧ કેવી એલ.આઇ.સી ફીડર રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો *જજ કોલોની,એલ આઈ સી ઓફિસ ની પાસેનો , તાલુકા પંચાયત પાસેનો,પોલીસ લાઈન, સિટી ગ્રાઉન્ડ રોડ, સિંધી સોસાયટી પંકજ સોસાયટી કાર્તિકેય સોસાયટી આદિવાસી સોસાયટી વગેરે વિસ્તારનો વીજ પૂરવઠો* સવારના 07.00 કલાકથી 12.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏