ગીર ગઢડા ના ભાખા ગમે નરેગા યોજના નું કામ રાહત ના કામે પાણી ના નિકાસ જે પુલ ની નીચે થી થતું હોય ત્યાં પાણી સંઘર માટે ચોકડી ખોદવા નું કામ મજૂરોને રોજી રોટી મળે તે રીતે ભાખ ના સરપંચ દ્વારા ગરીબ મજૂર વર્ગો ને મજૂરી મળી રહે તે માટે સરકાર માંથી રાહત કામ ચાલુ કરાવતા ગરીબ લોકો ને આર્થિક સકલામણ થોડું હળવું થયેલ તેમજ આકરા ઉનાળા ની ગરમી માં સરપંચે બાળકો થી માંડી 80 વર્ષ ના વૃદ્ધ ઉનાળા ની કાળજાલ ગરમી માં મજૂરી કામ કરતા મજૂરો ને આજીવિકા રળવા ચાર વિગ થી ચોકડી ખોદવા નું રાહત કામ ચાલુ કરેલ હોવાથિ ભાખ ગામ માં મજૂરો ને ત્યાં દિવાળી જેવો તહેવાર જોવા મળ્યો છે તેવું રાહત કામ માં ગયેલા મજૂરો દ્વારા જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માં પાર્વતીનગરમાં શિવ-મંદિર માટે ભૂમિ પૂજન કરાયું
માં પાર્વતી નગર માં ઘણા સમયથી લોકોની લોક માંગ ઉઠી હતી કે સોસાયટી ના પટાંગણમાં એક મંદિર...
आदर्श अग्रवाल सेवा संस्था एवं प्रादेशिक सेवारत वैश्य सेवा संस्था का अन्नकूट 17 को, समितियां गठित
आदर्श अग्रवाल सेवा संस्था एवं प्रादेशिक सेवारत वैश्य सेवा संस्था द्वारा 17 नवम्बर को शाम 6 बजे से...
સોરઠ માં ઘઉં નું વાવેતર વધશે ત્યારે બીજી બાજુ જીરાનું વાવેતર ઘટસે
સોરઠ માં ઘઉં નું વાવેતર વધશે ત્યારે બીજી બાજુ જીરાનું વાવેતર ઘટસે
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics