વઢવાણ : રતનપર ખાતે ચાર શખ્સોએ લાદી કામનાં પૈસાની માંગણી કરી છરીના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.મળતી વિગત એવી છેકે,વઢવાણ તાલુકાના વાડલા ગામે રહેતા અશોકભાઈ ભીખાભાઈ ચોહાણ તેમના મોટાભાઈ દિલીપભાઈના ઘરે રતનપર ખાતે સહજાનંદ ટાઉનશીપ પાસે હાજર હતા ત્યારે તેમને જયેશભાઈ ચૌહાણે ફોન કરી રતનપર બાયપાસ રજવાડુ હોટલ પાસે બોલાવતા બન્ને ભાઈઓ ત્યાં ગયા હતા. ત્યારે વિજય ચૌહાણ, બટુક પ્રવિણભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ અને અક્ષય બટુકભાઈ ચૌહાણ ત્યાં હાજર હતા અને વિજય ચૌહાણે જણાવેલ કે, તમારા મકાનનું લાદીનું કામ કર્યુ હતું તેના બાકી પૈસા કેમ આપતા નથી. તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગતા અશોકભાઈએ ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને સાથળ, પેટના ભાગે, કોણી પાસે ઘા કર્યા હતા. તેમના ભાઈને પણ ધોકા વડે માર માર્યો હતો.આ અંગે અશોકભાઈએ અક્ષય બટુકભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ, વિજય પ્રવિણભાઈ ચૌહાણ, અને જયેશ પ્રવિણભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
31 वीं वैज्ञानिक सलाहकार समिति की बैठक हुई संपन्न
कृषि विज्ञान केन्द्र पर केन्द्र की 31 वीं वैज्ञानिक सलाहकार समिति की बैठक का आयोजन किया गया इस...
The Gujju Talk Show With Nadeem Wadhwania | Maulik Mehta | Gujarati Film Industry
The Gujju Talk Show With Nadeem Wadhwania | Maulik Mehta | Gujarati Film Industry
৭০ উৰ্দ্ধৰ এগৰাকী বৃদ্ধই অকলে মেৰামতি কৰে ৰাজপথ! আৰিফ আলিক চিনি পায় নে?
এটা উৰুষা পজাত জীৱন নিৰ্বাস কৰি অহা ব্যক্তিজনে নিতৌ ওলাই আহে ৰাইজৰ সেৱাত ।। উদ্দেশ্য এটাই, ৰাজপথত...
12 વર્ષીય કિશોર બન્યો માણસાઈનું ઉદાહરણ : રસ્તા માંથી 75 હજાર કીમતની સોનાની ચેન મૂળ માલિકને પરત કરી.
12 વર્ષીય કિશોર બન્યો માણસાઈનું ઉદાહરણ : રસ્તા માંથી 75 હજાર કીમતની સોનાની ચેન મૂળ માલિકને પરત કરી.
જામ રાવલ મા સ્વયંભુ બિરાજતાવર્તુ નદી કાંઠે નીલકંઠ મહાદેવ ના દર્શનનો લાભ અનેક ભાવિકો એ લીધો.
જામ રાવલ મા સ્વયંભુ બિરાજતાવર્તુ નદી કાંઠે નીલકંઠ મહાદેવ ના દર્શનનો લાભ અનેક ભાવિકો એ લીધો.