વઢવાણ : રતનપર ખાતે ચાર શખ્સોએ લાદી કામનાં પૈસાની માંગણી કરી છરીના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.મળતી વિગત એવી છેકે,વઢવાણ તાલુકાના વાડલા ગામે રહેતા અશોકભાઈ ભીખાભાઈ ચોહાણ તેમના મોટાભાઈ દિલીપભાઈના ઘરે રતનપર ખાતે સહજાનંદ ટાઉનશીપ પાસે હાજર હતા ત્યારે તેમને જયેશભાઈ ચૌહાણે ફોન કરી રતનપર બાયપાસ રજવાડુ હોટલ પાસે બોલાવતા બન્ને ભાઈઓ ત્યાં ગયા હતા. ત્યારે વિજય ચૌહાણ, બટુક પ્રવિણભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ અને અક્ષય બટુકભાઈ ચૌહાણ ત્યાં હાજર હતા અને વિજય ચૌહાણે જણાવેલ કે, તમારા મકાનનું લાદીનું કામ કર્યુ હતું તેના બાકી પૈસા કેમ આપતા નથી. તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગતા અશોકભાઈએ ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને સાથળ, પેટના ભાગે, કોણી પાસે ઘા કર્યા હતા. તેમના ભાઈને પણ ધોકા વડે માર માર્યો હતો.આ અંગે અશોકભાઈએ અક્ષય બટુકભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ, વિજય પ્રવિણભાઈ ચૌહાણ, અને જયેશ પ્રવિણભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  શ્રી તપસ્વી વિદ્યાલય દિયોદર માં  યોજાશે સમર કેમ્પ.. 
 
                         🟡શ્રી તપસ્વી વિદ્યાલય ,દિયોદર માં યોજાશે સમર કેમ્પ..,,,આવો સમર કેમ્પમાં જઈએ......
                  
   ઉત્તરાખંડમાં કોલ્ડ વેવ, ભુકંપ, અને તીરાડો, નો ભય.! યથાવત જોશીમઠ બાદ હવે બદ્રીનાથ હાઈવે પર તિરાડો પડી 
 
                      ભૂકંપના ઝટકા યથાવત છે. મણિપુરમાં ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર , મણિપુરમાં...
                  
   Article 370 Verdict: धारा 370 हटने पर Amit Shah ने दिया दमदार भाषण, सुनें | Jammu Kashmir News | SC 
 
                      Article 370 Verdict: धारा 370 हटने पर Amit Shah ने दिया दमदार भाषण, सुनें | Jammu Kashmir News | SC
                  
   ರಾಜ್ಯದಲ್ಲಿ ಅರ್ಹ ಫಲಾನುಭವಿಗಳಿಗೆ ಜಮೀನು ಸಿಗುವಂತೆ ಮಾಡಬೇಕು ಎಂದು ಜೀವನಹಳ್ಳಿ ನಾರಾಯಣ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು. 
 
                      ನವೆಂಬರ್ 7, 2024
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಇಂದು ಪ್ರೊಫೆಸರ್ ಬಿ ಕೃಷ್ಣಪ್ಪ 'ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ...
                  
   
  
  
  
   
  