વઢવાણ : રતનપર ખાતે ચાર શખ્સોએ લાદી કામનાં પૈસાની માંગણી કરી છરીના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.મળતી વિગત એવી છેકે,વઢવાણ તાલુકાના વાડલા ગામે રહેતા અશોકભાઈ ભીખાભાઈ ચોહાણ તેમના મોટાભાઈ દિલીપભાઈના ઘરે રતનપર ખાતે સહજાનંદ ટાઉનશીપ પાસે હાજર હતા ત્યારે તેમને જયેશભાઈ ચૌહાણે ફોન કરી રતનપર બાયપાસ રજવાડુ હોટલ પાસે બોલાવતા બન્ને ભાઈઓ ત્યાં ગયા હતા. ત્યારે વિજય ચૌહાણ, બટુક પ્રવિણભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ અને અક્ષય બટુકભાઈ ચૌહાણ ત્યાં હાજર હતા અને વિજય ચૌહાણે જણાવેલ કે, તમારા મકાનનું લાદીનું કામ કર્યુ હતું તેના બાકી પૈસા કેમ આપતા નથી. તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગતા અશોકભાઈએ ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને સાથળ, પેટના ભાગે, કોણી પાસે ઘા કર્યા હતા. તેમના ભાઈને પણ ધોકા વડે માર માર્યો હતો.આ અંગે અશોકભાઈએ અક્ષય બટુકભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ, વિજય પ્રવિણભાઈ ચૌહાણ, અને જયેશ પ્રવિણભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tarun Chugh Strongly Condemns Rahul Gandhi’s Anti-India Remarks and Divisive Politics"
Tarun Chugh, National General Secretary of the BJP, has strongly condemned the statements made by...
रतन टाटा के निधन पर बिजनेस लीडर्स का रिएक्शन:गौतम अडाणी बोले- महापुरुष कभी ओझल नहीं होते
टाटा ग्रुप के मानद चेयरमैन रतन नवल टाटा का बुधवार देर रात (9 अक्टूबर) निधन हो गया। वे 86 साल के...
ધાનપુર પંથકમાં ઠંડીમાં ચમકારો
લોકોએ ગરમવસ્તરો અને તાપણા નો સહારો
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંથકમાં અચાનક ઠંડીમાં વધારો થતાં લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણા નો...
સાંતલપુર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો ધરણા પ્રદર્શનમાં જોડાઈ
સાંતલપુર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો જીલ્લા કચેરીએ યોજાયેલ ધરણા પ્રદર્શનમાં જોડાઈ હતી જેમાં...
ડીસામાં મુખ્ય માર્ગોનું નવિનીકરણ કરાતાં વાહનચાલકોમાં ખુશીની લહેર પ્રસરી
ડીસામાં ઘણા સમયથી તૂટી ગયેલા મુખ્ય રસ્તાઓનું નગરપાલિકા દ્વારા નવિનીકરણ કરવામાં આવતાં લોકોમાં...