પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં તા. ૦૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ દ્વારા અજાણી મહિલાને બે નાના બાળકો સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. આ મહિલા સાથે કાઉન્સીલીંગ કરતા મહિલા પોતાનુ અલગ અલગ સરનામું બતાવતા હોઇ ને પોતે જે બોલે તે કૈ સમજાતુ ન હતું, પરંતુ તેમની બોલીને જુદા-જુદા સરનામા પર શોધ ખોળ કરતાં ચાર દિવસ પછી જાણવા મળ્યું કે આ મહિલા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાલા ગામના રહેવાસી છે. આ સરનામે તપાસ કરતા બેનનો પરિવાર મળી આવ્યો હતો. પરિવારને આ મહિલાની જાણ કરતા આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતાં સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠામાં તેમના પરિવારમાંથી મહિલાના પતિ મહિલા અને બે બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે આ મહિલા અને તેમના બે બાળકોને મહિલાના પતિને સોંપવામાં આવ્યા હતા. મહિલાના પતિ જાતેજ આવીને પોતાની પત્ની અને બે બાળકોનો કબજો મેળવ્યા બાદ પોતાના બે બાળકો અને પત્નીને સહિ સલામત જોઇને ખુબ જ લાગણીભર્યા શબ્દોથી સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગરનો અને સરકારનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हज़ार साल पुराने Bhoramdev Mandir को Chhattisgarh का Khajuraho क्यों कहते हैं? ये मन्नत लाते हैं लोग
हज़ार साल पुराने Bhoramdev Mandir को Chhattisgarh का Khajuraho क्यों कहते हैं? ये मन्नत लाते हैं लोग
Loksabha Election 2024: Varun Gandhi का टिकट कटने पर BJP सांसद Maneka Gandhi का बड़ा बयान | Pilibhit
Loksabha Election 2024: Varun Gandhi का टिकट कटने पर BJP सांसद Maneka Gandhi का बड़ा बयान | Pilibhit
परतीच्या पावसाचं थैमान; मध्यरेल्वे ठप्प, ठाणे स्टेशनवर तुफान गर्दी #heavyrain
परतीच्या पावसाचं थैमान; मध्यरेल्वे ठप्प, ठाणे स्टेशनवर तुफान गर्दी #heavyrain
चतुर्थ जिला स्तरीय योग ओलंपियाड में विविध योग क्रियाओं से दिया स्वस्थ रहने का संदेश
चतुर्थ जिला स्तरीय योग ओलंपियाड में विविध योग क्रियाओं से दिया स्वस्थ रहने का संदेश
जिला स्तरीय...
Nuh Violence: 28 अगस्त को नूंह में फिर होगी शोभायात्रा, महापंचायत में लिया गया फैसला | Haryana News
Nuh Violence: 28 अगस्त को नूंह में फिर होगी शोभायात्रा, महापंचायत में लिया गया फैसला | Haryana News