પેટલાદ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગ્રંથપાલ સુમનભાઈ પારેખ, હેડ ક્લાર્ક વિરેન્દ્રભાઈ ભાવસાર, અને રાજુલભાઈ ભાવસારનો વિદાય સમારંભ યોજાયો હતો. ડોક્ટર મહેશચંદ્ર યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભિક કોલેજના આચાર્ય ડોક્ટર વિમલભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા. આ સાથે વિદાય લઈ રહેલા કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી, અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેનાર કર્મચારીઓનું સાલોઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગળતેશ્વર તાલુકાના મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવાના આવ્યું.
ગલતેશ્વર તાલુકા અને પડાલ ગામના મુસ્લિમો દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્રઅનેપી.એસ.આઈને લેખિત...
વડોદરા કુબેર ભવનની પાછળ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત
વડોદરા કુબેર ભવનની પાછળ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત
વલ્લપુર નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આજે વોર્ડ નંબર 5મા ઝુંબેશ હાથ ધરાયો
વલ્લપુર નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આજે વોર્ડ નંબર 5 માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયો
માયાભાઈ આહિરના નિવાસ સ્થાને યોજાયેલ સંતવાણીમાં ધુરંધર કલાકારોએ રમઝટ બોલાવી
માયાભાઈ આહિરના નિવાસ સ્થાને યોજાયેલ સંતવાણીમાં ધુરંધર કલાકારોએ રમઝટ બોલાવી