માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘અનડૂ ધ હાર્મ’: બિલ્કીસ બાનોએ 11 બળાત્કારના દોષિતોને મુક્ત કર્યા પછી ગુજરાત સરકારને વિનંતી કરી
2002-પછીના ગોધરા રમખાણોમાં બચી ગયેલી બિલ્કીસ બાનોએ બુધવારે ગુજરાત સરકારને 11 દોષિતોની માફી સાથે...
Reliance का शेयर कहां जाएगा? ब्रोकरेज का जानिए अनुमान
Reliance का शेयर कहां जाएगा? ब्रोकरेज का जानिए अनुमान
Kedar Dighe आणि रोहन कपूरविरोधात बलात्काराचा गुन्हा दाखल-tv9
Kedar Dighe आणि रोहन कपूरविरोधात बलात्काराचा गुन्हा दाखल-tv9
વાઘોડિયા એકતાનગર ખાતે મફત આંખ તપાસ કેમ્પ યોજાયો
વાઘોડિયા એકતાનગર ખાતે મફત આંખ તપાસ કેમ્પ યોજાયો
Saurabh Bhardwaj ने Kangana Ranaut को लेकर BJP पर साधा निशाना | Delhi Politics | Farmers Protest
Saurabh Bhardwaj ने Kangana Ranaut को लेकर BJP पर साधा निशाना | Delhi Politics | Farmers Protest