માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નેશનલ મહાસભા પાર્ટીથી ચોર્યાસી બેઠક પર ઉમેદવારી
નેશનલ મહાસભા પાર્ટી આ પાર્ટી વર્ષ 2021માં જ બની હતી.
સુરતની ચૌર્યાસી વિધાનસભા બેઠકની રોશનલાલ...
গোৰেশ্বৰৰ চেউনীত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, #নিয়ন্ত্ৰণ হেৰুৱাই পথৰ দাতিৰ দোংত পৰিল স্কুটি আৰোহী #news #views
গোৰেশ্বৰৰ চেউনীত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, #নিয়ন্ত্ৰণ হেৰুৱাই পথৰ দাতিৰ দোংত পৰিল স্কুটি আৰোহী #news #views
ಸರ್ಬಿಯಾ ದೇಶದಿಂದ ವಾಪಸ್ಸಾದ ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು
ಸರ್ಬಿಯಾ ದೇಶಕ್ಕೆ ಅಧಿಕೃತ ಪ್ರವಾಸಕ್ಕೆ ತೆರಳಿದ್ದ ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಅವರು ವಾಪಸ್ಸಾಗಿದ್ದಾರೆ. ದೆಹಲಿಯ...