માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત | SatyaNirbhay News Channel
રાધનપુર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત | SatyaNirbhay News Channel
इंदिरानगर भागात घराला आग आगीमध्ये संसार उपयोगी साहित्या सह घराचे नुकसान
इंदिरानगर भागात घराला आग आगीमध्ये संसार उपयोगी साहित्या सह घराचे नुकसान
কামৰূপ জিলাৰ কেইবাখনো সত্ৰ পৰিদৰ্শন কৰি বৰ্তমান অৱস্থাৰ বুজ ল’লে সত্ৰ আয়োগেঃ সঠিক আৰু সম্পূৰ্ণ তথ্য দিবলৈ আহ্বান অধ্যক্ষ প্ৰদীপ হাজৰিকাৰ
কামৰূপ জিলাৰ কেবাখনো সত্ৰ পৰিদৰ্শন কৰি আয়োগে বৰ্তমান অৱস্থাৰ বুজ লোৱাৰ লগতে সঠিক আৰু সম্পূৰ্ণ...
બીન પરવાનગીવાળા દબાણો દૂર કરવા ધાનેરા નગરપાલિકા દ્વારા વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી.
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના...