માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्यपालांची हकालपट्टी करण्याची लांजा तालुका बौध्दजन मंडळ, मुंबई ग्रामीण विभागाची मागणी
लांजा : महाराष्ट्र राज्याचे राज्यपाल महामहीम भगतसिंग कोश्यारी हे नेहमी आमच्या महामनवांबद्दल...
শৰাইঘাটৰ শেষ ৰণলৈ নেকি? উদণ্ড তিৰংগা যাত্ৰীৰ অৱস্থা চাওঁক।
তিৰংগা যাত্ৰা একাংশৰ বাবে আছিল ফুৰ্টি। হৃদয়ত নাই দেশপ্ৰেম, দেশভক্তি। উদণ্ড তিৰংগা যাত্ৰীৰ শেষ...
रजनीकांत की बेटी ऐश्वर्या और धनुष का हुआ ऑफिशियल तलाक:2022 में की थी अलग होने की अनाउंसमेंट, 2 साल बाद कोर्ट से मिली मंजूरी
तमिल एक्टर धनुष और ऐश्वर्या रजनीकांत का आधिकारिक तौर पर तलाक हो गया है। कपल ने 2022 में इस बात की...
દેવગઢબારિયા માં અપક્ષ ઉમેદવાર ને સંપુર્ણપણે ટેકો
દેવગઢ બારીયા વિધાનસભામાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતા એનસીપીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી...