માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি উচ্চতম ন্যায়ালয়ত CAA ৰ শুনানি
দুটা বছৰৰ বিৰতিৰ পিছত আজি শুনানি হ’ব কা ৰ।উচ্চতম ন্যায়ালয়ত আজি বহু বিতৰ্কিত নাগৰিকত্ব...
Election 2024: JP Nadda का विपक्ष पर करारा हमला, कहा- Congress को SC, ST और OBC से नफरत
Election 2024: JP Nadda का विपक्ष पर करारा हमला, कहा- Congress को SC, ST और OBC से नफरत
અમદાવાદમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વધ્યો, એએમસીએ લીધેલા 10,866 પાણીના સેમ્પલમાંથી જાણો કેટલા થયા ફેલ
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે....
Odisha Train Hadsa: CBI जांच अधिकारी ने उठाया रेल हादसे के दोषी को पकड़वाने का जिम्मा | R Bharat
Odisha Train Hadsa: CBI जांच अधिकारी ने उठाया रेल हादसे के दोषी को पकड़वाने का जिम्मा | R Bharat