માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अग्रवाल समाज के नवनिर्वाचित पदाधिकारी का किया गया सम्मान
अग्रवाल समाज के नवनिर्वाचित पदाधिकारियों का किया सम्मान
आबूरोड शहर के...
মৰাণৰ চেপনত চাঞ্চল্যকৰ আত্মহত্যাৰ ঘটনা।নিজ ঘৰৰ ভিতৰতে চিপ লৈ আত্মহত্যা কৰিলে পতি পত্মীয়ে।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণৰ চেপনত আজি সংঘটিত হ'ল চাঞ্চল্যকৰ আত্মহত্যাৰ ঘটনা। ঘৰৰ ভিতৰত একেদাল ৰচীৰে চিপ...
उपचुनाव प्रचार में वसुंधरा राजे की एंट्री!:राठौड़ को झुंझुनूं तो पूनिया को दौसा से दूर रखा, हर सीट पर प्रभाव वाले नेताओं की ड्यूटी
प्रदेश में विधानसभा की 7 सीटों पर होने जा रहे उपचुनाव में प्रचार के लिए बीजेपी ने पूरी ताकत लगा...
શંખેશ્વર ના પંચાસર પાસે કાર ચાલકે ટક્કર મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
શંખેશ્વર ના પંચાસર પાસે કાર ચાલકે ટક્કર મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત