માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રમૂખ સ્વામિ મહારાજની જન્મ શતાબ્દિ મહોત્સવનું આયોજન, મહંત સ્વામિ મહારાજનો આગ્રહ.....
પ્રમૂખ સ્વામિ મહારાજની જન્મ શતાબ્દિ મહોત્સવનું આયોજન, મહંત સ્વામિ મહારાજનો આગ્રહ.....
યશસ્વી-તેજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બોટાદ ખાતે વિજય સંકલ્પ સંમેલન
યશસ્વી-તેજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બોટાદ ખાતે વિજય સંકલ્પ સંમેલન
Top 20 News @10 PM - 10.09.2022: આજના મહત્ત્વના 20 સમાચાર @Sandesh News
Top 20 News @10 PM - 10.09.2022: આજના મહત્ત્વના 20 સમાચાર @Sandesh News
Virendra Kumar On Nifty & Nifty Bank Today: Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी?
Virendra Kumar On Nifty & Nifty Bank Today: Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी?
उद्धव ठाकरे सिर्फ नाम ही काफी है
उद्धव ठाकरे हेच नाव काफी आहे ;-विरोधीपक्ष नेता अंबादास दानवे
औरंगाबाद:- दि. ९ आक्टों.(दीपक परेराव)शिवसेनेचे निवडणूक चिन्ह धनुष्यबाण आयोगाकडून गोठवल गेल परंतु...