ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথত কি খোৱাৰ কথা ক'লে জুবিন গাৰ্গে?
কিবা এটা খাবলৈ লাগিব জুবিন গাৰ্গ।#zubin garg
इटावा में पुलिस ने निकाला फ्लैग मार्च
इटावा में पुलिस ने निकाला फ्लैग मार्च इटावा इटावा नगर में आगामी त्योहारों व कानून व्यवस्था में...
રાધનપુર : વાગડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર : વાગડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન | SatyaNirbhay News Channel
जेसीआई कोटा स्टार का सेमीनार आयोजित
जेसीआई कोटा स्टार की ओर से शुक्रवार को जेसीआई सप्ताह के तहत् पांचवे दिन सेमीनार का आयोजन किया।...
Bihar में तेज हुई जाति की लड़ाई, राजपूत Vs ब्राह्मण की लड़ाई अब Delhi तक आई | Aaj Tak Latest News
Bihar में तेज हुई जाति की लड़ाई, राजपूत Vs ब्राह्मण की लड़ाई अब Delhi तक आई | Aaj Tak Latest News