ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પવન ચક્કીના સામાન ની ચોરી કરનાર ગેંગને મુદામાલ સાથે ઝડપી તળાજા પોલીસ પાડતી
તળાજા પોલીસ ટીમ મહેરબાન ભાવનગર રેન્જ નાં આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા જીલ્લા પોલીસ...
ડીસાના યાવરપુરામાં પોલીસે રેડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો
એલસીબીની ટીમ મંગળવારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી...
BREAKING---BJP को अब तक का सबसे बड़ा झटका! ‘जो राम को लाए हैं…’ गानें वाले कन्हैया कांग्रेस में हो सकते हैं शामिल
हरियाणा विधानसभा चुनाव से पहले बीजेपी को अब तक का सबसे बड़ा झटका लग सकता है। यूपी चुनाव के दौरान...
'सब धुल जाएगा..' 9 CBI केस, 1 साल की जेल, Amit Shah ने G Janardhan Reddy को BJP में क्यों बुलाया?
'सब धुल जाएगा..' 9 CBI केस, 1 साल की जेल, Amit Shah ने G Janardhan Reddy को BJP में क्यों बुलाया?