ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
.बोधी बुडोकान कराटे असोसिएशन च्या विद्यार्थ्यांनी नई दिल्ली मध्ये पटकावले स्वर्ण पदके
.बोधी बुडोकान कराटे असोसिएशन च्या विद्यार्थ्यांनी नई दिल्ली मध्ये पटकावले स्वर्ण पदके.
...
नमाना थाने में सीएलजी सदस्यों की बैठक के दौरान डीएसपी ने साइबर क्राइम से बचने के बारे में बताया।
नमाना थाने में डीएसपी तरुण कांत सोमानी ने ली सीएलजी सदस्य व सुरक्षा सखियों की बैठक,
बैठक में...
राजस्थान के उपचुनावों में बगावत से ज्यादा भितरघात का खतरा:कांग्रेस-बीएपी के समीकरण बिगड़ रहे, बीजेपी ने नाराज नेताओं को मनाया
राजस्थान की सात सीटों पर होने वाले उपचुनावों में बगावत से ज्यादा और भितरघात का फैक्टर ज्यादा हावी...