ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कृषि मंत्री किरोड़ीलाल ने लगाई झाड़ू:राष्ट्रपिता को माल्यार्पण कर किया श्रमदान, सर्वधर्म प्रार्थना में उमड़े लोग
राष्ट्रपिता महात्मा गांधी और पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री की जयंती के अवसर पर बुधवार को...
Congress दफ्तर के बाहर कार्यकर्ताओं ने Kanhaiya Kumar और Udit Raj के विरोध में नारे लगाए | Aaj Tak
Congress दफ्तर के बाहर कार्यकर्ताओं ने Kanhaiya Kumar और Udit Raj के विरोध में नारे लगाए | Aaj Tak
कहीं आप भी तो नहीं हो रहे हैं Depression का शिकार, इन आदतों को अपनाकर रखें अपना ख्याल
इन दिनों लोग कई तरह की मानसिक समस्याओं का शिकार हो रहे हैं। Depression इन्हीं में से एक है जिससे...
થરાદના વજેગઢ ગ્રામ પંચાયત હદમાં આવેલી સોસાયટીઓમાં પાણી નહી આવતાં પાણી પુરવઠા કચેરી ખાતે રજુઆત કરી
થરાદના વજેગઢ ગ્રામ પંચાયત હદમાં આવેલી સોસાયટીઓમાં પાણી નહી આવતાં પાણી પુરવઠા કચેરી ખાતે રજુઆત કરી