ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত আলোচনা চক্ৰ আৰু গ্ৰন্থ উন্মোচনী সভাঃ টেঙানী শীৰ্ষক গ্ৰন্থ উন্মোচন
গোলাঘাট শিশু ভৱনত নতুন সাহিত্য পৰিষদৰ উদ্যোগত আজি এখনি আলোচনা চক্ৰ আৰু গ্ৰন্থ উন্মোচনী সভা...
मयत कसारे, चव्हाण कुटुंबियांचे
अनुसूचित जाती जमाती आयोगाचे अध्यक्ष अभ्यंकरांनी केले सांत्वन
औरंगाबाद तालुक्यातील पिसादेवी येथील जनार्दन कसारे, खुलताबाद तालुक्यातील खिर्डीचे...
Mental Health को बर्बाद कर सकती है ओवरथिंकिंग, बचने के लिए अपनाएं ये तरीके
आज की डिजिटल यंग जेनरेशन के अधिकतर लोगों में फोकस की कमी है और वे किसी न किसी की तरीके की...
Breaking News : 7 जुलाई को शपथ लेंगे Hemant Soren | Jharkhand | JMM | Champai Soren| Ranchi
Breaking News : 7 जुलाई को शपथ लेंगे Hemant Soren | Jharkhand | JMM | Champai Soren| Ranchi
કરજણ ઝાલોર વિધ્યાર્થીના મોંત મામલે શિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
કરજણ ઝાલોર વિધ્યાર્થીના મોંત મામલે શિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું