ધ્રાંગધ્રા ધોરીધાર નજીક કડક ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો વિસ્તારના લોકો દ્વારા પાલિકા પ્રમુખ નો સંપર્ક કરી તત્કાલીક ફાયર બિગેડ ની ગાડી ઘટના સ્થળે પોચ્તા આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાની તથા ટળી હતી. હાલ ઉનાળાની ઋતુ શરૂ થતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા માલવણ હાઇવે ચાલુ ટ્રકમાં આગ લાગવાના બનાવો અનેક બની રહ્યા છે જેમાં ધાંગધ્રાના ધોરીધાર નજીક કડબ ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર અચાનક આગ લાગી હતી ત્યારે કબડ ભરેલી ગાડી માં આગ લાગવાની ઘટનાને લઇને વિસ્તારના લોકો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા ને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ શહેરી વિસ્તારમાં કડબ ભરેલી ગાડીમાં આગ લાગવાના બનાવથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તત્કાલીક ઘટનાસ્થળે પહોંચતા સદનસીબે મોતી દુર્ઘટના થતાં તડી હતી અને ગાડી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારે વિસ્તારના લોકો દ્વારા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તત્કાલીક ફાયર બ્રિગેડ ની ગાડી ને ઘટના સ્થળે મોકલતા મોટી જાનાની થતા ટળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ તાલુકા કોંગ્રેસદ્વારા મોંઘવારી અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈ વિરોધપ્રદશન કર્યો
ઝાલોદ તાલુકા કોંગ્રેસદ્વારા મોંઘવારી અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈ વિરોધપ્રદશન કર્યો
Amethi पहुंची Rahul Gandhi की Bharat Jodo Nyay Yatra पर Smriti Irani ने क्या कहा? भड़की Congress
Amethi पहुंची Rahul Gandhi की Bharat Jodo Nyay Yatra पर Smriti Irani ने क्या कहा? भड़की Congress
શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ,કોલેજ. ડીસા નું ગૌરવ
રિપોર્ટ. લતીફ સુમરા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ દ્વારા*
*આયોજીત: આંતર કોલેજ...
ખંભાતમાં મહોરમ પર્વ બાદ 'ચાલીશા'નિમિત્તે ઝુલુશ નીકળ્યું.
ખંભાતમાં મહોરમ પર્વ બાદ 'ચાલીશા'નિમિત્તે ઝુલુશ નીકળ્યું હતું.ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને...
Ram Mandir कार्यक्रम पर Shashi Tharoor का बयान | Congress | Shashi Tharoor on Ram Mandir | Aaj Tak
Ram Mandir कार्यक्रम पर Shashi Tharoor का बयान | Congress | Shashi Tharoor on Ram Mandir | Aaj Tak