ધ્રાંગધ્રા ધોરીધાર નજીક કડક ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો વિસ્તારના લોકો દ્વારા પાલિકા પ્રમુખ નો સંપર્ક કરી તત્કાલીક ફાયર બિગેડ ની ગાડી ઘટના સ્થળે પોચ્તા આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાની તથા ટળી હતી. હાલ ઉનાળાની ઋતુ શરૂ થતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા માલવણ હાઇવે ચાલુ ટ્રકમાં આગ લાગવાના બનાવો અનેક બની રહ્યા છે જેમાં ધાંગધ્રાના ધોરીધાર નજીક કડબ ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર અચાનક આગ લાગી હતી ત્યારે કબડ ભરેલી ગાડી માં આગ લાગવાની ઘટનાને લઇને વિસ્તારના લોકો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા ને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ શહેરી વિસ્તારમાં કડબ ભરેલી ગાડીમાં આગ લાગવાના બનાવથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તત્કાલીક ઘટનાસ્થળે પહોંચતા સદનસીબે મોતી દુર્ઘટના થતાં તડી હતી અને ગાડી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારે વિસ્તારના લોકો દ્વારા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તત્કાલીક ફાયર બ્રિગેડ ની ગાડી ને ઘટના સ્થળે મોકલતા મોટી જાનાની થતા ટળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભાની ચુંટણીમાં અગાઉ પૂર્વ નેતા વિપક્ષ આવ્યા પટ્ટમાં, યુવા કાર્યકર્તા સંવાદ યોજતા પરેશ ધાનાણી..
વિધાનસભાની ચુંટણીમાં અગાઉ પૂર્વ નેતા વિપક્ષ આવ્યા પટ્ટમાં, યુવા કાર્યકર્તા સંવાદ યોજતા પરેશ ધાનાણી..
प्रदेश अध्यक्षा विद्या चव्हाण उपस्थितीत राष्ट्रवादी महिला काँग्रेस पार्टीची आढावा बैठक
प्रदेश अध्यक्षा विद्या चव्हाण उपस्थितीत राष्ट्रवादी महिला काँग्रेस पार्टीची आढावा बैठक
गो माता को बे-रहमी से घसीटने के मामला: बजरंगदल ने खातोली में मुख्यमंत्री के नाम नायाब तहसीलदार को सौंपा ज्ञापन
अंतर्राष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दल के तत्वाधान में खातौली में नायाब तहसीलदार साहब को...
ધારી તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની માનદવેતનથી નિમણુક
તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
---
અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લાના...