રતનપર ઓમકાર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રતિપાલસિંહ લાલુભા મસાણી સાથે શહેરના સુંદરપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ફરિયાદીની ઝેરોક્ષ તેમજ સ્ટેશનરીની દુકાને અવાર-નવાર આવતા હોવાથી મિત્રતા થઈ હતી. જે દરમિયાન વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના સમયગાળામાં મહેન્દ્રભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ રૂા.૮ લાખ એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે આપ્યા હતા. આથી વર્ષ ૨૦૨૧માં આ મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ અવાર-નવાર આપેલી રકમની ઉધરાણી કરતા આનાકાની કરી હતી અને ઉધરાણી કરતા રૂા.૮ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ ખાતે કરીમ કોલોનીમાં રહેતી અલીશાબાનુ અને ઝોયાબાનુએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત કરી.
મુસ્લિમોના સૌથી પવિત્ર મહિનો એટલે કે રમજાન માસનો આજથી આરંભ થઈ ચૂક્યો છે જેમાં આજે મુસ્લિમોના...
Akhilesh Yadav Interview: Samajwadi Party Chief Akhilesh Dares BJP To Hold G20 Event In Manipur
Akhilesh Yadav Interview: Samajwadi Party Chief Akhilesh Dares BJP To Hold G20 Event In Manipur
તાલુકા હેલ્થ સ્ટાફ ખાંભા અને આઈ.ટી.આઈ ખાંભા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તમાકુ નિષેધ પર વકૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર પ્રાપ્ત કરતા જાણીતા મોટીવેશનલ સ્પીકર મલય એમ વ્યાસ.
તાલુકા હેલ્થ સ્ટાફ ખાંભા અને આઈ.ટી.આઈ ખાંભા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તમાકુ નિષેધ પર વકૃત્વ...
শিল্পী সুদক্ষিণা শৰ্মা আৰু চিত্ৰশিল্পী নীলপৱন বৰুৱাৰ খবৰ ল'লে কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোনোৱালে
শিল্পী সুদক্ষিণা শৰ্মা আৰু চিত্ৰশিল্পী নীলপৱন বৰুৱাৰ খবৰ ল'লে কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোনোৱালে