વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Shinde Planning for Dasara Melava | दसरा मेळाव्यासाठी शिंदेंचं प्रॉपर प्लॅनिंग, गेम काय?
Eknath Shinde Planning for Dasara Melava | दसरा मेळाव्यासाठी शिंदेंचं प्रॉपर प्लॅनिंग, गेम काय?
અમરેલી : બાબરીયાધાર ગામની નવલખો નદીમાં પુર આવ્યુ | SatyaNirbhay News Channel
અમરેલી : બાબરીયાધાર ગામની નવલખો નદીમાં પુર આવ્યુ | SatyaNirbhay News Channel
વડોદરા ના છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા AAP ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
વડોદરા ના છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા AAP ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
press conference on the issues of BSNL
press conference on the issues of BSNL