વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિન્દુ સંગઠનો દ્વારા પાટડી બંધનું કેમ એલાન આપવામાં આવ્યું?
#buletinindia #gujarat #surendranagar
Israel Hamas War में Iran को India से क्यों हैं इतनी उम्मीदें? (BBC Hindi)
Israel Hamas War में Iran को India से क्यों हैं इतनी उम्मीदें? (BBC Hindi)
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે દર વર્ષે 25મી સપ્ટેમ્બર ના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે
ફાર્માસિસ્ટ એટલે દર્દીઓને યોગ્ય દવા, યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમજના માર્ગદર્શન સાથે...
कवि इकबाल के जन्म दिन को उर्दू दिवस के रुप में मनाया
कोटा प्रसिद्ध कवि व शायर डॉ. अल्लामा इकबाल के जन्म दिन को आज मदरसा दारुल उलूम रजा ए मुस्तुफा...
Assam police| Commando Battelian| Sub-inspector Result is declared on 17th September 2022.
The state level police recruitment Board has successfully conducted the Written Exam and other...