વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  रा.मंडी में निकली 28वीं नगर परिक्रमा, गोवर्धननाथ को आकर्षक रथ में किया विराजित, श्याम पताका लेकर महिला हुई शामिल  
 
                      रामगंजमंडी में गोवर्धन नाथ महाराज की 28वीं नगर परिक्रमा गिरिराज धरण कृपा मंडल के तत्वाधान में...
                  
   সোণাৰিৰ ড্ৰীম জ'ন আইএএছৰ নতুন শ্ৰেণী শুভাৰম্ভ 
 
                      সোণাৰিৰ ড্ৰীম জ'ন আইএএছৰ নতুন শ্ৰেণী শুভাৰম্ভ।
সোণাৰিৰ অগ্ৰণী শিক্ষানুষ্ঠান এলিট একাডেমিত আজি...
                  
   રિક્ષાચાલકે ઉશ્કેરાઈ PAAS નેતા કથીરિયાને લાકડાના ફટકા માર્યા | Ahmedabad Mitra News 
 
                      રિક્ષાચાલકે ઉશ્કેરાઈ PAAS નેતા કથીરિયાને લાકડાના ફટકા માર્યા | Ahmedabad Mitra News
                  
   અર્બન નકસલીઓ નવા રંગ રૂપ સાથે ઘૂસ્યા છે @Sandesh News 
 
                      અર્બન નકસલીઓ નવા રંગ રૂપ સાથે ઘૂસ્યા છે @Sandesh News
                  
   તળાજા પંથકના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી 
 
                      તળાજા પંથકના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી
                  
   
  
  
  
   
   
   
  