વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ભાવનગર : ચોરીનો ભેદ ઉકેલતી નિલમબાગ પોલીસ | SatyaNirbhay News Channel 
 
                      ભાવનગર : ચોરીનો ભેદ ઉકેલતી નિલમબાગ પોલીસ | SatyaNirbhay News Channel
                  
   ‘Limited intellectual capacity’ to ‘misleading’ people: Congress-BJP spar over Rahul Gandhi's remark on Muslim League 
 
                      In a recent interaction in Washington DC, Rahul Gandhi explained how a state party in Kerala,...
                  
   Manmohan Singh Death: 'देहरादून से उनका काफी प्यार था', बोले मनमोहन सिंह के भाई 
 
                      Manmohan Singh Death: 'देहरादून से उनका काफी प्यार था', बोले मनमोहन सिंह के भाई
                  
   શ્રાવણ માસ નિમિત્તે કતારગામ કંથારિયા હનુમાન મંદિરમાં સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવાયું 
 
                      શ્રાવણ માસ નિમિત્તે કતારગામ કંથારિયા હનુમાન મંદિરમાં સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવાયું
                  
   
  
  
  
   
   
  