વિરપુર પોલીસ સ્ટેશન ખાતે વિરપુર તાલુકાના ડી.જે. સંચાલકો સાથે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે સંચાલકોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિરપુર પોલીસ સ્ટેશનના PSI ડી.જે.સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સરકાર ના નિયમો મુજબ રાતે ૧૦ વાગ્યા પછી ડી.જે. વગાડવું નહીં અને સાથે રાત્રીના સમયે ડીજે સાઉન્ડનાં વોલ્યુમ સરકારના નિયમો મુજબ રાખવા તેમજ ડી.જેની પરમિશન સરકારના નિયમો મુજબ સક્ષમ અધિકારીની કાયદેસરની પરમિશન લેવી સહિતની ડીજે સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં વિરપુર પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashok Gehlot on Caste Census: चुनाव से पहले CM Ashok Gehlot का बड़ा एलान | Aaj Tak News
Ashok Gehlot on Caste Census: चुनाव से पहले CM Ashok Gehlot का बड़ा एलान | Aaj Tak News
આવતી કાલે દેશના વડાપ્રધાનશ્રી પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ તળાવમાં પાણી નાખવાની જાહેરાત કરવાના હોવાથી ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો.....
ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે ..તેમજ મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ધારિત છે..પરંતુ...
સાવરકુંડલા ટાઉનમાં લીંમડીચોક તળીનાકામાં જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ
મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ...
શાહિદ કપૂરે જણાવ્યું કેમ તેણે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા, કહ્યું- હું દારૂ પીતો નથી અને શાકાહારી છું…
કોફી વિથ કરણ 7 ના લેટેસ્ટ એપિસોડને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેમાં કરણ જોહરના...
दाहोद- केंद्रीय विद्यालय संगठन द्वारा चित्रकला प्रतियोगिता का आयोजन
केंद्रीय विद्यालय संगठन द्वारा परीक्षा पे चर्चा कार्यक्रम के अंतर्गत दिनाँक 23/1/23 को चित्रकला...