વિરપુર પોલીસ સ્ટેશન ખાતે વિરપુર તાલુકાના ડી.જે. સંચાલકો સાથે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે સંચાલકોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિરપુર પોલીસ સ્ટેશનના PSI ડી.જે.સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સરકાર ના નિયમો મુજબ રાતે ૧૦ વાગ્યા પછી ડી.જે. વગાડવું નહીં અને સાથે રાત્રીના સમયે ડીજે સાઉન્ડનાં વોલ્યુમ સરકારના નિયમો મુજબ રાખવા તેમજ ડી.જેની પરમિશન સરકારના નિયમો મુજબ સક્ષમ અધિકારીની કાયદેસરની પરમિશન લેવી સહિતની ડીજે સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં વિરપુર પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हल्द्वानी के बाहरी इलाकों से हटा कर्फ्यू, बनभूलपुरा में अभी भी लागू; स्कूल बंद
हल्द्वानी के बाहरी इलाकों से कर्फ्यू हटा लिया गया है लेकिन बनभूलपुरा इलाके में कर्फ्यू अब भी लागू...
शिंदे सरकारने संकटात सापडलेल्या शेतकऱ्यांना तात्काळ पन्नास हजार मदत द्यावी - राहुल जाधव
पाटोदा (प्रतिनिधी) पाटोदा तालुका हा सतत दुष्काळी व डोंगराळ भाग असल्याने येथील शेतकरी गरीब वर्ग...
नेमप्लेट विवाद पर NDA के अहम सहयोगी ने किया UP सरकार का विरोध, जयंत चौधरी बोले- क्या कुर्ते पर भी लिख लें नाम?
यूपी में योगी सरकार ने कांवड़ यात्रा के रास्तों पर दुकानदारों के नाम लिखवाने का फऱमान सुनाया तो...
अभिनव लॉन येथे दहीहंडी कार्यक्रम सोहळा संपन्न
श्रीकृष्ण जन्माष्टमी व विश्व हिंदु हिंदू परिषदत स्थापना दिनानिमित्त विश्व हिंदु परिषद,बजरंग दल...
Lok sabha Election 2024: चुनावी रण में उतरे पीएम मोदी, 6 दिन में 4 राज्यों का करेंगे दौरा | PM Modi
Lok sabha Election 2024: चुनावी रण में उतरे पीएम मोदी, 6 दिन में 4 राज्यों का करेंगे दौरा | PM Modi