હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજપર ગામે રહેતા હરેશભાઈ માવજીભાઈ સજાણી (ઉં.વ.૨૫) બાઈક લઈને સોલડીથી ધ્રાંગધ્રા તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ટોલનાકા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા હરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. તેમજ લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
*વીજ પ્રવાહ બંધ રહેવાની નોટિસ - દાહોદ શહેર*ફીડર-ગોધરા રોડ
આવતીકાલે તા:21.01.2025 ના દાહોદ શહેરના...
કરેડા ગામના પાટીયે બંધ દુકાનોના તાળા ફંફોળતો શખ્સ ઝડપાયો
કરેડા ગામના પાટીયે બંધ દુકાનોના તાળા ફંફોળતો શખ્સ ઝડપાયો
ब्रेस्ट कैंसर के शुरुवाती लक्षण क्या है? | Breast Cancer Symptoms You Must Not Ignore | Dr. Supriya
ब्रेस्ट कैंसर के शुरुवाती लक्षण क्या है? | Breast Cancer Symptoms You Must Not Ignore | Dr. Supriya
कोटा में कांग्रेस कार्यकर्ताओं पर मुकदमा दर्ज होने पर पूर्व मंत्री विधायक शांति धारीवाल ने मुख्यमंत्री को लिखा पत्र
कोटा
कांग्रेस कार्यकर्ताओं पर मुकदमे दर्ज का मामला
पूर्व मंत्री विधायक शांति धारीवाल ने...
જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે શ્રદ્ધાંજલિ
જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે...