વઢવાણ તાલુકાના નગરા ગામે 11 kv જવાન, વિકાસ,કિશાન AG ફીડર લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આ ફીડર કાર્યરત થતા નગરા, પ્રાણગઢ, અધેલી, ચમારજ, કટુડા એમ 5 ગામોને 24 કલાક સિંગલ ફેઝ વીજળીની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ લોકાર્પણ કરતા જણાવ્યું કે વડાપ્રધાન જ્યારે મુખયમંત્રી હતા ત્યારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી. ખેતીવાડી માટે વીજળીનું અલગ નેટવર્ક ઊભું કરી રાજ્યના ખેડૂતોને વીજળી અપાઇ રહી છે. ખેડૂતોને પાક માટે સમયસર પાણી આપવા સરકારે લાખો ખેડૂતોને વીજ કનેક્શન આપી સિંચાઈની સવલતમાં વધારો કર્યો છે. આજે નગરા ગામે 11 kv જવાન, વિકાસ, કિશાન AG ફીડરોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીની સુવિધાનું અનાવરણ કરાયુ છે. જેનાથી નગરા, પ્રાણગઢ, અધેલી, ચમારજ, કટુડા એમ 5 ગામોના 900 ગ્રાહકોને લાભ મળતા ખેડૂતોની કૃષિ સવલતોમાં વધારો થશે.વઢવાણ તાલુકાના 45 ગામોમાંથી આજે 44 ગામોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બાકીના એક ગામમાં પણ ટૂંક જ સમયમાં કામ પૂર્ણ કરી દેવાશે. તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ત્રિભોવનભાઈ, અગ્રણી સર્વ મુકેશભાઈ પટેલ, દિલીપસિંહ ગોહિલ, રવજીભાઈ સહિતના ઉપસ્થિત રહીયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ની ટીકીટના મજબૂત દાવેદારી માટે શુકલભાઈ બલદાણીયા દ્વારા રાજુલા મહુવા આહિર સમાજ ના આગેવાનો ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યુ
માત્ર ગણતરી ની કલાકમાં ટેલિફોનીક સંદેશાથી એક-એક આગેવાન પચાશ લોકોને લાવી શકે અને ધારે તે રીતે...
9सूत्रीय मांगो को लेकर राशन डीलर संघ ने दिया मांग पत्र , 1 अगस्त से नही करेंगे राशन सामग्री वितरण
इटावा राशन डीलर संघ का प्रदर्शन कर दिया ज्ञापन पीपल्दा तहसील क्षेत्र के राशन डीलर संघ के अध्यक्ष...
প্ৰতিবাদকাৰিক টকা দি কোনে মুখ বন্ধ কৰিব বিচাৰিছিল। কোন বিষয়াৰ উপৰত এই অভিযোগ প্ৰতিবাদকাৰীৰ।কত হৈছে
প্ৰতিবাদকাৰিক টকা দি কোনে মুখ বন্ধ কৰিব বিচাৰিছিল। কোন বিষয়াৰ উপৰত এই অভিযোগ প্ৰতিবাদকাৰীৰ।কত হৈছে
Bihar Political Crisis: Nitish Kumar के साथ मिलकर BJP ने फिर क्यों बनाई सरकार, जानें वजह | JDU
Bihar Political Crisis: Nitish Kumar के साथ मिलकर BJP ने फिर क्यों बनाई सरकार, जानें वजह | JDU