જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી શહેરમાં ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા યોજાય આદરણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે ગામડેથી લઈને મોટા મોટા નગરોમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અમરેલી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ભવયાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ એમને પ્રેરણા આપે છે પહોળી સંખ્યામાં સૌ યાત્રામાં સહભાગી બની રહ્યા છે તિરંગો એ આપણા સૌનું ગૌરવ છે તિરંગા ના સન્માનમાં આયોજિત આ યાત્રા લોકોને આપણો ભવ્ય વારસો યાદ કરે છે આ તો કે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા સારી યુદ્ધ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા પૂર્વ ધારાસભ્ય વી વી વઘાસિયા કાળુભાઈ વિરાણી પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબાર મંડળ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા ભરતભાઈ મકવાણા સહિત બોડી સંખ્યામાં નગરજનો કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  अधिकारी को CM की फटकार- आपको दर्द नहीं होता?:जनसुनवाई में कहा- लोग धक्के खाकर आते हैं 
 
                      भरतपुर के दो दिन के दौरे पर आए मुख्यमंत्री भजनलाल शर्मा ने शनिवार को जनसुनवाई के दौरान अफसरों को...
                  
   તળાજા એસટી દ્વારા મુસાફરી કરતાં પીપરલા પંથકના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, વધુ એક બસ સુવિધા શરૂ કરાય  
 
                      તળાજાના પીપરલા પંથકના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વહેલી સવારના અરસામાં એસ.ટી. બસની સુવિધા મળતી...
                  
   आखिरी चरण का मतदान जारी, PM मोदी समेत 904 प्रत्याशियों का होगा फैसला3 
 
                      देश में 18वीं लोकसभा के लिए करीब ढाई महीने तक चले चुनाव के सातवें और आखिरी चरण में शनिवार को होने...
                  
   पिपरिया कला में असामाजिक तत्वों ने फिर तोड़ी अंबेडकर साहब की मूर्ति फिर हुई स्थापना 
 
                      पिपरिया कला कला में तलैया के पास दूसरी बार रखी गई डॉक्टर भीमराव अंबेडकर की 
 मूर्ति ,...
                  
   વાવ માંથી છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો 
 
                      પાલનપુર એલસીબી પોલીસે વાવ માંથી નાશતા ફરતા આરોપીને ઝડપી પડયો છે આ આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસ થી...
                  
   
  
  
 