જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી શહેરમાં ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા યોજાય આદરણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે ગામડેથી લઈને મોટા મોટા નગરોમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અમરેલી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ભવયાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ એમને પ્રેરણા આપે છે પહોળી સંખ્યામાં સૌ યાત્રામાં સહભાગી બની રહ્યા છે તિરંગો એ આપણા સૌનું ગૌરવ છે તિરંગા ના સન્માનમાં આયોજિત આ યાત્રા લોકોને આપણો ભવ્ય વારસો યાદ કરે છે આ તો કે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા સારી યુદ્ધ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા પૂર્વ ધારાસભ્ય વી વી વઘાસિયા કાળુભાઈ વિરાણી પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબાર મંડળ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા ભરતભાઈ મકવાણા સહિત બોડી સંખ્યામાં નગરજનો કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज पूर्व प्रधानमंत्री और भारत रत्न अटल बिहारी वाजपेयी की चौथी पुण्यतिथि है, राष्ट्रपति,उपराष्ट्रपति और प्रधानमंत्री ने किया नमन
आज पूर्व प्रधानमंत्री और भारत रत्न अटल बिहारी वाजपेयी की चौथी पुण्यतिथि है। इस मौके पर राष्ट्रपति...
IFTA 2023 Fintech Olympiad | Fintech Investors के Growth पर खास बातचीत | Financial Literacy In India
IFTA 2023 Fintech Olympiad | Fintech Investors के Growth पर खास बातचीत | Financial Literacy In India
चढ्या दराने बियाणे विक्री भोवली; पैठण तालुक्यातील ५ कृषीसेवा केंद्रांचे परवाने रद्द
चढ्या दराने बियाणे विक्री भोवली; पैठण तालुक्यातील ५ कृषीसेवा केंद्रांचे परवाने रद्द
पाचोड/खते व...
સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના અંતર્ગત દૂધ મંડળીઓના મૃતક ગ્રાહકોનો 23 વારસદારો ને 10.35 લાખના ચેકનું વિતરણ કરાયુ
વઢવાણ :જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના...
બોટાદ માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
બોટાદ માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું