સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Stock Market Recovery LIVE Updates: बाजार में रिकवरी, Nifty 22150 के आसपास, Sensex 240 अंक टूटा
Stock Market Recovery LIVE Updates: बाजार में रिकवरी, Nifty 22150 के आसपास, Sensex 240 अंक टूटा
Harijans yet to take decision on relocation
Harijans yet to take decision on relocation
વીસ સરપંચોએ ખરાબ રોડને લઈને અલ્ટીમેટમ આપ્યું
#buletinindia #gujarat #jetpur
चंद्रशेखर आजाद ने सरकार से किये मांग।
लखनऊ उत्तर प्रदेश में,चंद्रशेखर आजाद ने सरकार से किये मांग। सूत्रों के मुताबिक लखनऊ। मुख्तार...
JETPUR જામકંડોરણાના સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા 18 09 2022
JETPUR જામકંડોરણાના સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા 18 09 2022