સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदगीर ते पुणे रात राणी बससेवा माजी राज्यमंत्री बनसोडे यांच्या उपस्थितीत शुभारंभ नवीन 30 बसेस येनार
उदगीर ते पुणे रात राणी बससेवा माजी राज्यमंत्री बनसोडे यांच्या उपस्थितीत शुभारंभ नवीन 30 बसेस येनार
ડીસા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા બાદ આજે ભોયણગામે પણ ગેરકાયદેસર ખનનની ઘટના સામેઆવી
ડીસા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા બાદ આજે ભોયણગામે પણ ગેરકાયદેસર ખનનની ઘટના સામેઆવી
BBC की दिल्ली और मुंबई ऑफिस में आयकर विभाग के सर्वे के बाद आया कंपनी का पहला बयान
आयकर विभाग ने टैक्स चोरी के आरोप में बीबीसी के दिल्ली (Delhi) और मुंबई (Mumbai) स्थित दफ्तर में...
ডিব্ৰুগড় ছাত্ৰ সন্থাৰ দ্বাবিংশশতিম সাধাৰণ অধিৱেশন।
ডিব্ৰুগড় ছাত্ৰ সন্থাৰ দ্বাবিংশশতিম সাধাৰণ অধিৱেশন।