સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરઘર તિરંગા અભ્યાન અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લેહરાવે તેવી લોકો ની અપીલ કરી છે ત્યારે સમગ્ર દેશમાં હરઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારના લઘુમતી મોરચા દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તિરંગા બાઇક રેલી નગર વિવિધ વિસાતરમાં ફરી હતી અને છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા પાવર હાઉસ ચાર રસ્તા અને નગર મુખ્ય માર્ગો પર આ તિરંગા બાઇક રેલી ફરી હતી અને સ્ટેશન ઝંડા ચોક ખાતે રેલીનું સમાપન થયું હતું,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાઘોડિયા રોડની આસપાસ ઝાડીઓના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન
વાઘોડિયા રોડની આસપાસ ઝાડીઓના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે વેરાવળ માં પત્રકાર પરિષદ યોજી...
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે વેરાવળ માં પત્રકાર પરિષદ યોજી...
CM Kejriwal Arrested: Arvind Kejriwal की गिरफ्तारी पर भड़की AAP, देशभर में कार्यकर्ताओं का प्रदर्शन
CM Kejriwal Arrested: Arvind Kejriwal की गिरफ्तारी पर भड़की AAP, देशभर में कार्यकर्ताओं का प्रदर्शन
টি-২০ বিশ্বকাপ জয়ী দলে কিমান পাব ধন? ICC-এ ঘোষণা কৰিলে পুৰস্কাৰ, জানি হ’ব আচৰিত
আন্তঃৰাষ্ট্ৰীয় ক্ৰিকেট পৰিষদ চমুকৈ আই চি চিয়ে শুকুৰবাৰে ঘোষণা কৰে যে অষ্ট্ৰেলিয়াত অনুষ্ঠিত...