ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકને લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું.જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डिस्ट्रिक्ट क्लब प्रबंधन में सुधार की आवश्यकता को लेकर सीएम और स्पीकर बिरला को लिखा पत्र
बूंदी। डिस्ट्रिक्ट क्लब बूंदी के प्रबंधन एवं व्यवस्थाओं को लेकर राज्य के मुख्यमंत्री भजनलाल...
Maruti 800 के 40 साल पूरे: कहां है भारत की पहली हैचबैक कार? मारुति ये गाड़ी कैसे बनी आम और खास आदमी की सवारी
Maruti 800 के 40 साल पूरे हो गए हैं। कई सालों बाद मारुति ऑल्टो 800 की पहली कार को खोजकर उसे...
#NaviMumbaiBreakingNews: नवी मुंबई पोलिसांची कार्यवाही | कोपर खैराणे येथील दोन आरोपी अटकेत |
नवी मुंबई
पोलिसांची कार्यवाही कोपर खैराणे येथील दोन आरोपी अटकेत
ફતેપુરા તાલુકાના કરોડીયા-પૂર્વ ના મોટા ગડા ખાતે જય અંબે નવયુવક મન્ડળ દ્વારા, પગપાળા અંબાજી જતા ભક્તો માટે વિસામા નું આયોજન કરાયું.
ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામના જય અંબે નવયુવક મન્ડળ દ્વારા અંબાજી પગપાળા જનાર ભાઈભક્તો માટે...
ભિલોડાની અક્ષર સોસાયટી માં નવમા નોરતાએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું.
ભિલોડાની અક્ષર સોસાયટી માં નવમા નોરતાએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું.