ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકને લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું.જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निश्छल प्रेम के निशान छोड़ गए निर्वैर
संचालन बंद रखा। वहीं तलहटी व शांतिवन के आसपास के लोगों ने अपनी दुकानों को भी आधे दिन के लिए बंद...
খাৰুপেটীয়াত "ব'ল বম" উৎসৱ মহা ধুমধামেৰে উদযাপন
খাৰুপেটীয়াত " ব'ল বম " উৎসব মহা ধুমধামেৰে উদযাপন । ভক্তৰ সমাগমেৰে উদুলি মুদুলি খাৰুপেটীয়া
राजकीय उच्च माध्यमिक विद्यालय, चौगानगेट, बून्दी से स्कूली छात्रा-छात्राओं की विधिक जागरूकता रैली का आयोजन किया
राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण के निर्देशानुसार जिला विधिक सेवा प्राधिकरण बून्दी द्वारा...
कोकणात जाणाऱ्या गणेशभक्तांना टोल माफीची सवलत
पासेस, स्टिकर्स पोलीस, परिवहन विभागाकडे उपलब्ध
मुख्यमंत्र्यांच्या घोषणेनंतर शासन निर्णय
गणेशोत्सवासाठी कोकणात जाणाऱ्या गणेशभक्तांना पथकर (टोल) माफी देण्याचा निर्णय मुख्यमंत्री...
কমনৱেলথত পৰাজয়ৰ পাছতে বিপদত পৰা আশংকা বক্সাৰ লাভলীনা বৰগোহাঞি
কমনৱেলথত পৰাজয়ৰ পাছতে বিপদত পৰা আশংকা বক্সাৰ লাভলীনা বৰগোহাঞি।