ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકને લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું.જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यातायात शाखा कार्यालय से किया स्पेक्टिकल कोबरा का रेस्क्यू
यातायात शाखा कार्यालय से किया स्पेक्टिकल कोबरा का रेस्क्यू
बारिश में मौसम में मानव आवास में निकल...
શંખેશ્વર પંચાસર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત | SatyaNirbhay News Channel
શંખેશ્વર પંચાસર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત | SatyaNirbhay News Channel
राजस्थान के इन 6 जिलों के लिए मौसम विभाग ने जारी किया भारी बारिश का अलर्ट
जयपुर मौसम वैज्ञानिक के अनुसार बाड़मेर के सेड़वा में 26 जून को 7 सेंटीमीटर बारिश हुई. इसके अलावा...
સિહોર પોલીસ સ્ટેશન આવનાર તહેવારો બાબતે શાંતી બેઠક યોજાઇ હતી
સિહોર પોલીસ સ્ટેશનમાં આવનારા તહેવારો બાબતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રાજકીય આગેવાનો અને દરેક...
દિયોદરમાં રાજવી ગીરીરાજ સિંહ વાઘેલા દિયોદરના વેપારી મિત્રો બંધમાં જોડાવા અપીલ કરી
દિયોદરમાં રાજવી ગીરીરાજ સિંહ વાઘેલા દિયોદરના વેપારી મિત્રો બંધમાં જોડાવા અપીલ કરી