ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકને લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું.જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર AAP ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી નું નિવેદન ...
ત્રણ દિવસ થી અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ વાયરલ કર્યા હોવાનો આક્ષેપ....
AAP ના...
2024 Bajaj Pulsar N250 खरीदने का बना रहे हैं प्लान? यहां जानिए 5 बड़ी बातें
बजाज ने अपडेटेड Pulsar N250 में नया डिजिटल इंस्ट्रूमेंट क्लस्टर जोड़ा है। यह वही यूनिट है जिसने...
બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા અંબાના ધામમાં સાત દિવસ મેળાનું આયોજન
બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા અંબાના ધામમાં સાત દિવસ મેળાનું આયોજન
દિલ્હી મેટ્રો: દિલ્હી મેટ્રોના આ સ્ટેશનોના દરવાજા આજે સ્વતંત્રતા દિવસના રિહર્સલ માટે બંધ રહેશે, ડીએમઆરસીએ માહિતી આપી
સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે શનિવારે આયોજિત ‘ડ્રેસ રિહર્સલ’ને કારણે દિલ્હીના ચાર...
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આશા વર્કર બહેનો ની પોલીસે કરી અટકાયત
બનાસકાંઠા ના દિયોદર પોલીસે દ્વારા આશા વર્કર બહેનોની અટકાયત કરવામાં આવી હતી
...