ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકને લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું.જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ▶️মাৰ্ঘেৰিটাত পৰিৱহণ নিগমৰ বাছ দুৰ্ঘটনাগ্ৰস্ত▶️কথমপি প্ৰাণ ৰক্ষা চালকসহ বাছ যাত্ৰীৰ 
 
                      ▶️মাৰ্ঘেৰিটাত পৰিৱহণ নিগমৰ বাছ দুৰ্ঘটনাগ্ৰস্ত▶️কথমপি প্ৰাণ ৰক্ষা চালকসহ বাছ যাত্ৰীৰ
                  
   मदन राठौड़ बोले-कांग्रेस को भगवा से क्या परहेज है ?:ये सपने में भी भगवा-भगवा करते रह जाएंगे और हम पनपते जाएंगे 
 
                      राज्य सरकार इस शैक्षणिक सत्र में सरकारी स्कूलों की छात्राओं को दी जाने वाली साईकिल का रंग बदलने...
                  
   Kajal Side Effects: क्या आप भी रोज काजल लगाने का रखती हैं शौक, तो आंखों को हो सकता है भारी नुकसान 
 
                      काजल आंखों की सुंदरता को निखारता है लेकिन इसका ज्यादा इस्तेमाल या खराब गुणवत्ता का काजल आपकी...
                  
   થરાદ મુખ્ય નર્મદા નહેર ઢીમા પુલ નજીક બિરાજમાન હનુમાનજી દાદાની જગ્યામાં ધુણો જાગ્રત અને પંચની ઉપસ્થિત 
 
                      થરાદ મુખ્ય નર્મદા નહેર ઢીમા પુલ નજીક બિરાજમાન હનુમાનજી દાદાની જગ્યામાં ધુણો જાગ્રત અને પંચની ઉપસ્થિત
                  
   
  
  
  
   
  