પાંજવાળી ગામે રહેતા ફરિયાદી વાલજીભાઈ જેરામભાઈ સુરેલા રાત્રીના સમયે પરિવાર સાથે વાડીમાં આવેલા ઘર બહાર બેઠા હતા. તે સમયે બાજુમાં રહેતા કૌટુંબિક ભાઈના દીકરા ગોપાલભાઈ સુરેલા અને અલ્પેશભાઈ, પ્રદિપભાઈ, અનીલભાઈ સહિતનાઓએ આવી હોળીના દિવસે બોલાચાલી અને ઝઘડો કર્યા બાબતની દાઝ રાખી ફરિયાદી તેમજ પરિવારના સભ્યોને અપશબ્દો કહ્યા હતા. તેમજ લાડકાનો ધોકો, લોખંડની પાઈપ, લાકડી વડે ઘા ઝીંકી ફરિયાદી, તેમના પત્ની અને દીકરાઓને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલ ખસેડાયા હતા. જે પૈકી ફરિયાદી તેમજ પત્ની ભાનુબેનને વધુ ઈજા હોવાથી સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડાયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનથી ખળભડાટ શું કહ્યું ગેનીબેન ઠાકોરે જુઓ વિડિયો
બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનથી ખળભડાટ શું કહ્યું ગેનીબેન ઠાકોરે જુઓ વિડિયો
नमाना से बाबा रामदेव जी के जाने के लिए यात्रियों का जत्था हुआ रवाना, तिलक लगाकर किया स्वागत।
नमाना कस्बे व आसपास के गांव के लोग बुधवार को बाबा रामदेव जी के लिए रामदेवरा...
সানেকুছি বৰপুখুৰীপাৰ শ্ৰীমন্তশঙ্কৰদেৱ নামঘৰত মহাপুৰুষ শ্ৰীমন্তশঙ্কৰদেৱৰ ৫৭৫তম জন্ম মহোৎসৱৰ আয়োজন
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত সানেকুছি বৰপুখুৰীপাৰ শ্ৰীমন্তশঙ্কৰদেৱ নামঘৰ প্ৰাংগনত অহা ২৩...
જેતપુર: રબારીકા રોડ પર આવેલ પ્રશાંત પ્રિન્ટ કારખાનામાં પરપ્રાંતીય મજુરે જીવન ટૂંકાવ્યું |Jetpur News
જેતપુર: રબારીકા રોડ પર આવેલ પ્રશાંત પ્રિન્ટ કારખાનામાં પરપ્રાંતીય મજુરે જીવન ટૂંકાવ્યું |Jetpur News
আমগুৰিত বিকাশ যাত্ৰাৰ কাৰ্যসূচীত মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ অংশগ্ৰহণ
শিৱসাগৰঃ আমগুৰিত বিকাশ যাত্ৰাৰ কাৰ্যসূচীত মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ কেইবাখনো বিদ্যালয়ৰ...