સુરેન્દ્રનગરના રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેણાંક મકાનમાં આવી એક શખ્સને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે જોરાવરનગર પોલીસ મથકે ચાર મહિલા અને બે પુરૂષો સહિત છ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે.જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘RCP સિંહે બિનહિસાબી સંપત્તિ બનાવી’, JDUની નોટિસે મચાવ્યો હંગામો
પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ પર જનતા દળ (યુનાઈટેડ) જેડીયુએ આરોપ લગાવ્યો છે. જેડીયુનું...
અરવિંદ કેજરીવાલના રોડ શો દરમ્યાન મોદી મોદીના નારા લાગતા અરવિંદ કેજરીવાલે શું જવાબ આપ્યો સાંભળો.
અરવિંદ કેજરીવાલના રોડ શો દરમ્યાન મોદી મોદીના નારા લાગતા અરવિંદ કેજરીવાલે શું જવાબ આપ્યો સાંભળો.
Growing Aloe Vera tree from leaf cuttings #aloe_vera #shorts
Growing Aloe Vera tree from leaf cuttings #aloe_vera #shorts
'मोदी हैं तो महंगाई है, दालों में 10 प्रतिशत का इजाफा,' कांग्रेस महासचिव जयराम रमेश ने कसा तंज
नई दिल्ली। नरेंद्र मोदी ने तीसरी बार प्रधानमंत्री पद की शपथ लेने के बाद देश के लिए फिर...
સિહોર શહેરમાં ત્રણ દિવસ માટે પાણીકાપ
સિહોરમાં ત્રણ દિવસ માટે પાણીકાપ કરવામાં આવશે વિરોધપક્ષ દ્વારા પ્રહારો કરવામાં...