સુરેન્દ્રનગરના રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેણાંક મકાનમાં આવી એક શખ્સને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે જોરાવરનગર પોલીસ મથકે ચાર મહિલા અને બે પુરૂષો સહિત છ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે.જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાઠાં કાંકરેજ થરા નેશનલ હાઈવે પર સાંજે બની આગની ઘટના
બનાસકાઠાં કાંકરેજ થરા નેશનલ હાઈવે પર સાંજે બની આગની ઘટના
જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને ભાજપની બેઠક યોજાઈ....
જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને ભાજપની બેઠક યોજાઈ....
চৰাইদেউ জিলা আবকাৰী বিভাগ আৰু M/S PRAKASH BORGOHAIN IMFL WHOLESALE (BONDED) WAREHOUSEৰ যৌথ উদ্যোগত ৰাষ্ট্ৰীয় পতাকা বিতৰণ।।।।
আজাদী কা অমৃত মহোৎসৱৰ উপলক্ষে অসমৰ ভিন্ন স্থানত হৰ ঘৰ তিৰংগা অভিযান অব্যাহত থকাৰ...
समृद्ध व विकसित राजस्थान की संकल्पना को साकार करेगा बजट - पदम जैन
बून्दी। हाड़ोती स्टोन क्रेशर एसोसिएशन डाबी के अध्यक्ष भाजपा नेता पदम जैन ने बजट को लेकर अपनी...
रिछपाल मिर्धा ने हनुमान बेनीवाल को दी 'अमर बकरे' की उपाधि,जानिए क्या है पूरा मामला
जो आदमी चुनाव नहीं हारता है और जनता उसे नहीं हराती है, उसे 'अमर बकरे' की उपाधि दी जाती है. कुछ...