સુરેન્દ્રનગરના રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેણાંક મકાનમાં આવી એક શખ્સને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે જોરાવરનગર પોલીસ મથકે ચાર મહિલા અને બે પુરૂષો સહિત છ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે.જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ajit Pawar On Cabinet Expansion: मंत्रिमंडळातून काही नावं टाळता आली असती, अजित पवारांची प्रतिक्रिया
Ajit Pawar On Cabinet Expansion: मंत्रिमंडळातून काही नावं टाळता आली असती, अजित पवारांची प्रतिक्रिया
બિહાર-યુપીમાં હવામાનનો મૂડ બદલાયો, ઉત્તરાખંડમાં મંગળવાર સુધી વરસાદ પડશે
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બિહાર અને ઉત્તરાખંડમાં મંગળવાર સુધી અને આગામી ચાર દિવસ દરમિયાન...
શિવલિંગનાં કાર્બન ડેટિંગને લઈ આપ્યો ચૂકાદો@Sandesh News
શિવલિંગનાં કાર્બન ડેટિંગને લઈ આપ્યો ચૂકાદો@Sandesh News
હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને આર્શીવાદ આપી પ.પૂ.શ્રી રામશરણદાસ મહારાજે પ્રતિક્રિયા આપી
હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને આર્શીવાદ આપી પ.પૂ.શ્રી રામશરણદાસ મહારાજે પ્રતિક્રિયા આપી
યાત્રાધામ પાવાગઢમાં કીર્તિદાન ગઢવીએ બોલાવી ગરબાની રમઝટ
#buletinindia #gujarat #panchmahal