સુરેન્દ્રનગરના રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેણાંક મકાનમાં આવી એક શખ્સને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે જોરાવરનગર પોલીસ મથકે ચાર મહિલા અને બે પુરૂષો સહિત છ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે.જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા,કડાણા,સંતરામપુર તાલુકાની સંતરામપુર ખાતે આવેલ ટીચર્સ સોસાયટીમાં વહીવટદારોના એક તરફી વહીવટથી વાજ આવેલા સભાસદોનો હોબાળો.
સંતરામપુર ખાતે ફતેપુરા,કડાણા તથા સંતરામપુર તાલુકાના શિક્ષકો માટે સંતરામપુર ખાતે ટીચર્સ સોસાયટી...
5 Common Mistakes People Do While Drinking Milk (& their solution)
5 Common Mistakes People Do While Drinking Milk (& their solution)
মঙ্গলদৈত অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ প্ৰতিষ্ঠা দিৱস পালন
মঙ্গলদৈত অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদ প্ৰতিষ্ঠা দিৱস পালন।
টেঙাবাৰী আৰু মঙ্গলদৈ শাখাৰ উদ্যোগত...
पुख्ता हुआ अतीक का ISI कनेक्शन! गुर्गे ने PAK में ली थी ट्रेनिंग, इस बहाने से करता था आतंकी गतिविधियां
24 फरवरी को हुए उमेश पाल हत्याकांड के बाद माफिया अतीक अहमद और उसके परिवार पर प्रशासन ने अपना...
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' યોજાનાર છે
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' યોજાનાર છે