ડીસા તાલુકાના માલગઢ ગામે ચૈત્રી નવરાત્રી નિમિત્તેમામાજી મહારાજ નો તેરસના દિવસે હવન યોજાયો...

પરમાર ચોથુવાળા પરિવાર દ્વારા હવન યોજાયો..

ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ પરમાર સોથુવાળા પરિવારના દેવતા મામાજી મહારાજનો ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવન અને ભોજન મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું

દરવર્ષે ની જેમ આવષૅ ચૈત્રી નવરાત્રી નિમિત્તેમામાજી મહારાજ નો હવન યોજાયો હતો જેમાં આવષે હવનનો લાભ બાબુજી કસ્તુરજી પરમાર દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં પરમાર સોતુવાળા પરિવાર મોટી સંખ્યામાં મામાજી મહારાજના મંદિરે ઉપસ્થિત રહી દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો અને રાત્રિના સમયે સારી ભજન સંધ્યા કરવામાં આવી હતી અને તેરસના દિવસે હવન ભોજનમાં મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો ધન્યતા અનુભવી હતી માલગઢ ગામે આવેલ મામાજી મહારાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામાજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..