રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે .જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે .તેમ જણાવી ફરિયાદીને ગાળો આપી ઉશ્કેરાઈ જઈ હાથે-પગે તેમજ માથાના ભાગે લોખંડના પાઈપ અને લાકડાના ધોકાવડે ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતા ત્યારે ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં .જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે ૬ શખ્સો (૧) નુરજહાંબેન મુસાભાઈ કાજડીયા (પત્ની) (૨) મહેબુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૩) અયુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૪) આયશાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૫) ઝરીનાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૬) જીનતબેન મુસાભાઈ કાજડીયા (સાળી) તમામ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Mamata Banerjee ने PM Modi से चिट्ठी लिखकर मांगा मुलाकात का समय, केंद्रीय योजनाओं पर होगी चर्चा
CM Mamata Banerjee ने PM Modi से चिट्ठी लिखकर मांगा मुलाकात का समय, केंद्रीय योजनाओं पर होगी चर्चा
Prayagraj Ground Report: संगम नगरी में नाव चलाने वालों ने BJP और SP को लेकर बताई मन की बात
Prayagraj Ground Report: संगम नगरी में नाव चलाने वालों ने BJP और SP को लेकर बताई मन की बात
ছয় জনগোষ্ঠীয় ঐক্য মঞ্চই ২৬ ছেপ্তেম্বৰত দিয়া বন্ধ সমৰ্থন জনাব AJYCPয়েঃ পলাশ চাংমাই
কেন্দ্ৰীয় কেবিনেটে ৫ ৰাজ্যৰ ১২ জনগোষ্ঠীক দিয়া জনজাতিৰ তালিকাত অসমৰ ছয় জনগোষ্ঠীৰ নাম নথকাৰ পাছতে...