રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે .જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે .તેમ જણાવી ફરિયાદીને ગાળો આપી ઉશ્કેરાઈ જઈ હાથે-પગે તેમજ માથાના ભાગે લોખંડના પાઈપ અને લાકડાના ધોકાવડે ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતા ત્યારે ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં .જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે ૬ શખ્સો (૧) નુરજહાંબેન મુસાભાઈ કાજડીયા (પત્ની) (૨) મહેબુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૩) અયુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૪) આયશાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૫) ઝરીનાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૬) જીનતબેન મુસાભાઈ કાજડીયા (સાળી) તમામ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  संभागीय आयुक्त राजेंद्र विजय ने किया पदभार ग्रहण, क्या रहेगी प्राथमिता देखे 
 
                      कोटा संभागीय आयुक्त राजेंद्र विजय ने किया पदभार ग्रहण, क्या रहेगी प्राथमिता देखे
                  
   राजस्थान विधानसभा के बजट सत्र की आज से होगी शुरुआत, कई विधेयक पारित कर सकती है भजनलाल सरकार 
 
                      राजस्थान विधानसभा का बजट सत्र आज सुबह 11 बजे से शुरू होने जा रहा है. इस सत्र के दौरान भजनलाल...
                  
   દશનામ ગૌસ્વામી સમાજ પ્રગતિ યુવક મંડળ દ્વારા દત્તાત્રેય ભગવાન મહોત્સવ નું આયોજન 
 
                      દશનામ ગૌસ્વામી સમાજ પ્રગતિ યુવક મંડળ દ્વારા દત્તાત્રેય ભગવાન મહોત્સવ નું આયોજન
                  
   10 दिनों का मौसम, बंगाल की खाड़ी में बनेगा नया चक्रवात, मध्य भारत तक होगी भारी बारिश। 
 
                      10 दिनों का मौसम, बंगाल की खाड़ी में बनेगा नया चक्रवात, मध्य भारत तक होगी भारी बारिश।
                  
   Lok Sabha Polls: राहुल गांधी ने पीएम मोदी पर साधा निशाना, बोले- जनगणना मेरे लिए राजनीति नहीं है, यह मेरे जीवन का मिशन है 
 
                       नई दिल्ली। Lok Sabha Election 2024: कांग्रेस नेता राहुल गांधी बुधवार को दिल्ली...
                  
   
  
  
  
   
   
  