સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सचिन पायलट के गढ़ टोंक में गरजे भाजपा प्रदेशाध्यक्ष सीपी जोशी, उपचुनाव के नतीजों को लेकर किया ये दावा
टोंक। भाजपा प्रदेशाध्यक्ष सीपी जोशी बुधवार को कांग्रेस के राष्ट्रीय महासचिव सचिन पायलट के गढ़ टोंक...
ઠાસરા 119વિધાનસભા ના BJP ઉમેદવાર તરીકે યોગેન્દ્રસિંહ પરમાર કન્ફોર્મ..
ઠાસરા 119 વિધાનસભા ના BJP ઉમેવાર યોગેન્દ્ર સિંહ રામસિંહ પરમાર ને કન્ફોર્મ...
ઢીંચણમાં બહુ થાય છે દુખાવો? તો અજમાવો આ 3 રીત, 1 WEEkમાં રાહત થઇ જશે
આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ઢીંચણમાં દુખાવા થતા હોય છે. ઢીંચણમાં દુખાવો થવા પાછળ અનેક કારણો...