સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરના ફૂલવાડી વિસ્તારમાંથી દેશી દારૂ 21 લીટર ઝડપી લેતી વલભીપુર પોલીસ ટીમે
વલભીપુર શહેરના ફૂલવાડી વિસ્તારમાંથી દેશી દારૂ 21 લીટર ઝડપી લેતી વલભીપુર પોલીસ ટીમે
ડીસાના કાંટની મહીલાએ પતિના આડા સબંધોથી ત્રાસી 3 વ્યક્તિઓ ફરિયાદ નોંધાવી
ડીસા તાલુકાના કાંટ ગામની મહિલાએ તેના પતિના અન્ય યુવતીઓ સાથેના આડા સબંધો અને સાસુ-સસરાના ત્રાસથી...
रिक्त पदांमुळे जवळपास पाऊणेदोन लाख पशुधनाचे आरोग्य धोक्यात कन्नडच्या ११ गावांत ५ ९ जनावरांना ' लम्पी ,
रिक्त पदांमुळे जवळपास पाऊणेदोन लाख पशुधनाचे आरोग्य धोक्यात कन्नडच्या ११ गावांत ५ ९ जनावरांना '...
जयपुर में ई-रिक्शा से ट्रैफिक जाम से मिलेगी निजात:कलर-कोड सिस्टम लागू
जयपुर शहर में अब ई-रिक्शा के लिए कलर-कोड सिस्टम लागू किया गया है। कलेक्टर प्रकाश राजपुरोहित ने 6...