સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर में CRPF पर अटैक एक जवान शहीद, उग्रवादियों ने घात लगाकर दिया घटना को अंजाम
मणिपुर के जिरीबाम में CRPF और पुलिस टीम पर कुकी उग्रवादियों ने रविवार, 14 जुलाई को हमला कर दिया...
भारत में सबसे सस्ता डेटा, IMC 2024 में बोले पीएम मोदी; AI पर भी रहा जोर
इंडिया मोबाइल कांग्रेस 2024 (IMC 2024) में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा भारत में दुनिया के कई...
પ્રતાપપુરા ખાતે આજરોજ કચ્છ માતાના મઢ મુકામે પગપાળા સંઘ રવાના.
પ્રતાપપુરા ગામથી કચ્છ માતાના મઢ મુકામે માઁ આશાપુરા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સતત છઠ્ઠા...