તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સલુણ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે ભારત માતા પૂજન અને સંસ્કૃત સપ્તાહનું આયોજન
ભારત દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થયાના રૂડાં અવસરે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત...
ટાવર ફળિયાની બાજુમાં આવેલ ખળી માંથી પસાર થતી ગટર લાઈન માં બની ઘટના.
ટાવર ફળિયાની બાજુમાં આવેલ ખળી માંથી પસાર થતી ગટર લાઈન માં બની ઘટના.
चित्तौड़गढ़ जिला फुटबॉल संघ के चुनाव निरस्त करने को लेकर गठित जांच के विरुद्ध जिले के मान्यता प्राप्त विभिन्न फुटबॉल क्लबो के सचिवों व पदाधिकारियों ने दिया ज्ञापन
चितौड़गढ़
फ़रीद खान
चित्तौड़गढ़ जिला फुटबाल संघ के चुनाव निरस्त करने को लेकर गठित जांच के...
विधान परिषद चुनाव को लेकर प्रत्याशियों की घोषणा की बीजेपी।
लखनऊ से खबर हैं,भाजपा ने उत्तर प्रदेश में, होने वाले विधान परिषद चुनाव के लिए। प्रत्याशियों की...
LIVEChandrayaan-3, India's third lunar exploration mission takes off from Sriharikota #chandrayaan3
LIVEChandrayaan-3, India's third lunar exploration mission takes off from Sriharikota #chandrayaan3