તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વોર રૂમ @ 5 PM: આજના મહત્ત્વના સમાચાર વિગતે @Sandesh News
વોર રૂમ @ 5 PM: આજના મહત્ત્વના સમાચાર વિગતે @Sandesh News
સાવરકુંડલામાં નેપાળી પરિવાર કેવડાત્રીજ ઉત્સવ ઉજવ્યો
સાવરકુંડલામાં નેપાળી પરિવાર કેવડાત્રીજ ઉત્સવ ઉજવ્યો
આટકોટ પોલીસ મોટા દડવા વર્લી ફીચર્સ જુગાર રમાડતો ઈસમ ઝડપી લીધો
આટકોટ પોલીસ મોટા દડવા વર્લી ફીચર્સ જુગાર રમાડતો ઈસમ ઝડપી લીધો
Today's Top Trades: Nifty 19750 के ऊपर हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business
Today's Top Trades: Nifty 19750 के ऊपर हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business