તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા શહેર માં મારૂતિ ડાયમંડ નામના હીરાના કારખાના માંથી ૧,૧૮,૧૭૦ રૂપિયા ના હીરાની ચોરી કરનાર ભાવેશ જોળીયા ઉંમરીયા વાળો ઝડપાયો
સાવરકુંડલા ટાઉનમાં આવેલ મારૂતિ ડાયમંડ નામના હીરાના કારખાનામાંથી કુલ કિં.રૂ .૧,૧૮,૧૭૦ / - ના...
Android फोन का कैमरा भी करेगा दिवाली में कमाल, इन टिप्स से क्लिक होंगी बेस्ट क्वालिटी पिक्चर
Android Phone Photography Tips दिवाली मतलब मिठाईयां पटाखे और ढेर सारी पिक्चर्स। दिवाली के मौके पर...
विद्यार्थियों को दिया आपदा से निपटने, जीवन रक्षक उपकरणों के उपयोग का प्रशिक्षण
विद्यार्थियों को दिया आपदा से निपटने, जीवन रक्षक उपकरणों के उपयोग का प्रशिक्षणआपदा प्रबंधन व बचाव...
रूस-यूक्रेन War के 1000 दिन पूरे: 120 मिसाइलों से हमला; तापमान 0 डिग्री और अंधेरे में 30 लाख लोगों की INSIDE STORY
Russia Ukraine War। रूस-यूक्रेन युद्ध को 1000 दिन से ज्यादा होने वाले हैं। 24 फरवरी...
प्रधानमंत्री सुरक्षित मातृत्व दिवस पर गर्भवती महिलाओं के स्वास्थ्य की हुई जांच
बूँदी । प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान के अंतर्गत चिकित्सा एवं स्वास्थ्य...