તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'तो उनके खिलाफ केस दर्ज किया जाएगा...' CM हिमंत सरमा बोले- CAA के तहत आवेदन नहीं किया तो होगा एक्शन
गुवाहाटी। असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने सोमवार को बताया कि साल 1971 से पहले असम...
राज्यात ओला दुष्काळ जाहीर करण्याची मागणी
संभाजीनगर : राज्यात यंदा दीडशे टक्क्यांपेक्षा जास्त पाऊस झाल्याने , शेतीपिकांसह फळबागांचे मोठे...
શિવરાજ પાટીલના વિવાદિત નિવેદને હર્ષ સંઘવીએ વખોડ્યું@Sandesh News
શિવરાજ પાટીલના વિવાદિત નિવેદને હર્ષ સંઘવીએ વખોડ્યું@Sandesh News
सफ़ाईकर्मी ने बिटिया के जन्मदिन पर दिखाई दरियादिली, कैंसर पीड़िता माँ को बचाने के लिए डोनेट की एसडीपी
कोटा में रक्तदान को लेकर कितना जोश ऑर उत्साह है , इसका अंदाज़ा इस वाकये से लगाया जा सकता है कि अब...
પશ્ચિમ રેલ્વે અમદાવાદ જનસંપર્ક અધિકારી શ્રીઓ દ્વાર એક વર્ષના બાળકની રેલ્વે ટીકીટની વાતનું સ્પષ્ટીકરણ
પશ્ચિમ રેલ્વે અમદાવાદ જનસંપર્ક અધિકારી શ્રીઓ દ્વાર એક વર્ષના બાળકની રેલ્વે ટીકીટની વાતનું...