તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુક્તેશ્વર ડેમનો એક દરવાજો ખોલી નદીમાં પાણી છોડાયું..
મુક્તેશ્વર ડેમનો એક દરવાજો ખોલી નદીમાં પાણી છોડાયું..
ડીસામાં એસ.ઓ.જી. ની ટીમે બાઇક ચોરને ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લાની એસઓજીની ટીમે ડીસામાંથી એક બાઈક ચોરને ઝડપી પાડયો છે. ચોરીની બાઈક અને ચોરને ડીસા...
BBC Documentary Row: बीबीसी डॉक्यूमेंट्री बैन मामला पहुंचा सुप्रीम कोर्ट, 6 फरवरी को सुनवाई
BBC Documentary Row: वर्ष 2002 में हुए गुजरात दंगों पर आधारित बीबीसी की...
रावतभाटा के वार्ड न. 7 मे मेन रोड़ का रास्ता बंद वार्ड वासी हो रहे परेशान महिलाओ ने नगर पालिका अध्यक्ष को दिया ज्ञापन
रावतभाटा के वार्ड न. 7 मे मेन रोड का रास्ता बंद होने से वार्ड वासी काफी समय से परेशान है...