તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय मंत्री Arjun Munda ने Hemant Soren को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Aaj Tak
केंद्रीय मंत्री Arjun Munda ने Hemant Soren को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Aaj Tak
Priyanka Gandhi: 'कब जागेगी इंसानियत, कितने और बच्चों की चढ़ाओगे बलि', इजरायल-हमास युद्ध पर बोलीं प्रियंका गांधी
Priyanka Gandhi on Israel Hamas war इजरायल-हमास युद्ध थमने का नाम नहीं ले रहा है और हर...
વાંકાનેર ના યુવા નોટરી એડવોકેટ રાજેશ ભાઈ મઢવી (રાજગોર) નો આજે જન્મ દિવસ
વાંકાનેર ના યુવા નોટરી એડવોકેટ
રાજેશ ભાઈ મઢવી (રાજગોર) નો આજે જન્મ દિવસ
વાંકાનેર...
मानसून में उमस से बचाएंगे ये 4 DIY Face Pack, खुजली और मुंहासों की भी नहीं होगी परेशानी
उमस और गर्मी से भरे इस बरसाती मौसम में अगर आपको भी त्वचा से जुड़ी समस्याएं परेशान कर रही हैं,...
ખંભાતના નગરા ખાતે દિવ્યાંગ શાળાના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરાયું.
ખંભાતના નગરા ખાતે ગલાણી સીમ વિસ્તારમાં દિવ્યાંગ શાળાના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરવામાં આવ્યું...