થાન તાલુકાના અમરાપર ગામે બાઇક ચલાવવા બાબતે બોલાચાલી બાદ ૪ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરવાનો બનાવ બનતા ઇજાગ્રસ્ત યુવાને ૪ વ્યક્તિઓ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાન તાલુકાના અમરાપર ગામે રહેતા સાગરભાઇ અરજણભાઇ ધોરીયા બાઇક લઇ ગામમાં આવેલી દુકાને જઇ રહ્યાં હતા તે દરમિયાન પાણીના ટાંકા પાસે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા બાઇક લઇને આવ્યા હતા .અને બાઇક ઉભુ રાખી સાગરભાઇને લાફો ઝીંકી દઇ ધક્કો મારી નીચે પાડી દીધા હતા આથી દેકારો થતાં કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા તેમજ એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને ચારેય શખ્સોએ સાથે મળી લોંખડના પાઇપ તેમજ લાકડી વડે માર માર્યો હતો. મારામારીના બનાવને લઇને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા તેમજ સાગરભાઇના પરિવારજનો પણ આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત સાગરભાઇને સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સાગરભાઇએ થાન પોલીસ મથકે કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા, ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
8 PLA insurgents held with arms and ammunition
SECURITY FORCES BUSTED PLA INSURGENTS MODULE IN MANIPUR
In a major blow to the...
ગારીયાધાર ના પરવડી ખાતે ગાળા ગાળી બાબતે માર મારવાની ઘટના સામે આવી
ગારીયાધાર ના પરવડી ખાતે ગાળા ગાળી બાબતે માર મારવાની ઘટના સામે આવી
Arvind Kejriwal ED Summons: Shehzad Poonawalla ने अरविंद केजरीवाल पर जमकर बोला हमला | Aaj Tak
Arvind Kejriwal ED Summons: Shehzad Poonawalla ने अरविंद केजरीवाल पर जमकर बोला हमला | Aaj Tak
લગ્ને-લગ્ને કુંવારી લગ્નવાંચ્છુક વ્યક્તિઓ પાસેથી નાણાં પડાવતી મહારાષ્ટ્રંની લૂંટેરી વહુલાડી પ્રિયંકા અને પીપરડીના દલાલ ઇશ્વરદાસ દેવમોરારી ઝડપી પાડતી જાફરાબાદ મરીન પોલીસ.
કાવતરૂ રચી લગ્ન કરાવી રૂ.૨,૬૦,૦૦૦/- પડાવી લઈ ૧ દિવસ સાથે રહી ભાગી જનાર કન્યા પ્રિયંકા તેમજ લગ્ન...
Mohammed Shami को मिला Arjun Award, Ram Mandir, PM Modi के सवाल पर क्या बोले?
Mohammed Shami को मिला Arjun Award, Ram Mandir, PM Modi के सवाल पर क्या बोले?