સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના નરશીભાઇ ભાવુભાઇ વેગડે વઢવાણ ખોલડીયાદના દશરથભાઇ પ્રદ્યુમનભાઇ પટેલ વચ્ચે મિત્રતાના સબંધો હોઇ પૈસાની જરૂર પડતા નરશીભાઇએ દશરથભાઇ પાસેથી ઉછીના રૂ.55 હજાર લીધા હતા. રકમ ચૂકવવા માટે નરશીભાઇએ 55 હજારનો ચેક લખી આપ્યો હતો. આથી દશરથભાઇએ તા.13-6-2018ના રોજ બેંકમાં ભરતા ફન્ડ ઇન્સફિસ્યન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી દશરથભાઇએ વકીલ કશ્યપભાઇ વી. શુકલ મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ ઇશ્વરલાલ તારાણીએ આરોપી નરશીભાઇ વેગડને ગુનામાં તક્સીરવાર ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને ચેકની રકમ વળતર રૂપે રૂ.55000 ચૂકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| आमदार रमेश बोरणारे यांना जीवे मारण्याची धमकी
MCN NEWS| आमदार रमेश बोरणारे यांना जीवे मारण्याची धमकी
ગળતેશ્વર તાલુકાના અંઘાડી ખાતે પ્રજસત્તાક દિવસનાં પર્વ ની ઉજવણી કરવામાં આવી
ગલતેશ્વર તાલુકાના ગામ અંગાડી ખાતે 76 માં પ્રજાસતાક દિન નાં પર્વની શાનદાર ઉજવણી.
ગલતેશ્વર તાલુકાના...
अचानक Kailash Vijayvargiya के घर क्यों पहुंचे Jyotiraditya Scindia? केंद्रीय मंत्री ने सबको चौंकाया #BJP #Politics
अचानक Kailash Vijayvargiya के घर क्यों पहुंचे Jyotiraditya Scindia? केंद्रीय मंत्री ने सबको...
અમીરગઢમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી : પુત્ર-પત્નીની નજર સામે પતિનું મોત
બનાસકાંઠાના અમીરગઢમાં આજે સર્જાયેલા એક અકસ્માત બાદનાં દ્દશ્યોએ ત્યાં ઊભેલા તમામ લોકોનાં રૂંવાડાં...