હરીદ્વાર ખાતે સમસ્ત ગુર્જર સમાજ દ્વારા ચાલી રહેલી ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમ જ મહાલક્ષ્મીનારાયણ યાગ માં જે મોરબી ના જુલતા પુલમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાય હતી ને કથાકાર કૌશિકભાઇ ભટ્ટ, શાસ્ત્રી શાંતિ દાદા પેટલાદ વાળા તેમજ સગર સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મોરબી ના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ સાથે પાંચ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાય હતી

રીપોટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.