સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના નરશીભાઇ ભાવુભાઇ વેગડે વઢવાણ ખોલડીયાદના દશરથભાઇ પ્રદ્યુમનભાઇ પટેલ વચ્ચે મિત્રતાના સબંધો હોઇ પૈસાની જરૂર પડતા નરશીભાઇએ દશરથભાઇ પાસેથી ઉછીના રૂ.55 હજાર લીધા હતા. રકમ ચૂકવવા માટે નરશીભાઇએ 55 હજારનો ચેક લખી આપ્યો હતો. આથી દશરથભાઇએ તા.13-6-2018ના રોજ બેંકમાં ભરતા ફન્ડ ઇન્સફિસ્યન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી દશરથભાઇએ વકીલ કશ્યપભાઇ વી. શુકલ મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ ઇશ્વરલાલ તારાણીએ આરોપી નરશીભાઇ વેગડને ગુનામાં તક્સીરવાર ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને ચેકની રકમ વળતર રૂપે રૂ.55000 ચૂકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મગરવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્યના હસ્તે મોજીલા ડેરી માર્ટનો શુભારંભ
મગરવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્યના હસ્તે મોજીલા ડેરી માર્ટનો શુભારંભ
ધ્રાંગધ્રાના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ પુર્વે કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા,,
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેરના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ...
बंजारा समाजावर जयदत्त अण्णांचा दृढ विश्वास!-गिरीश देशपांडे
बीड जिल्ह्यातील व बीड तालुक्यातील बंजारा समाज बांधवांवर राज्याचे माजी मंत्री जयदत्त अण्णा...
કાલોલ ખાતે વૈષ્ણવાચાર્ય ની હાજરીમાં દાન મનોરથ અને નૂતન હવેલીના નિર્માણ કાર્યનો અભિવાદન સમારોહ યોજાયો
કાલોલની દશા લાડ વાડી ખાતે શનિવારે સાંજના સોમવારે પુ. પા ગૌ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ અને...
শিৱসাগৰ জিলাত স্বচ্ছতা অভিযান সম্পন্ন
শিৱসাগৰঃ সমগ্ৰ ৰাজ্যৰ লগতে যোৱা ৭ মাৰ্চ শুক্ৰবাৰৰ পৰা শিৱসাগৰ জিলাতো অসম চৰকাৰৰ নিৰ্দেশমর্মে...