ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૮૫ હજાર કરોડ જેટલી મતદાર રકમના લોકાર્પણને શિલાન્યાસ રેલવે વિભાગની વિવિધ જાહેરાતો કરવામાં આવી ત્યારે આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે અમદાવાદ ખાતે ઉપસ્થિત હતા. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) અમદાવાદના લોકાર્પણના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા દાહોદના લોકો ઈલેક્ટ્રીક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રથમ ચરણ ના 322 કરોડના ખર્ચે તૈયાર કરેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદના કાર્યક્રમના સમાપન થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાંજે દાહોદની મુલાકાતે આવ્યા હતા તેઓ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી , ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયત સભ્ય સુધીર લાલપુરવાલા, દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ અને સંગઠનના યુવા મોરચાના કાર્યકર્તા તથા મહિલા મોરચાની ટીમ સાથે મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત પણ સાંભળી હતી અને ત્યાર પછી તેઓ દાહોદ વર્કશોપની મુલાકાત લીધી અને ચાલી રહેલા લોકો ઈલેક્ટ્રીક એન્જિન ના કાર્યોની તેમજ ઇન્ટ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી, અશ્વિની વૈષ્ણવ દ્વારા રેલવે વર્કશોપની મુલાકાત લઇ અને કંસ્ટ્રક્શન ઓફિસર પાસેથી તૈયાર મોડેલ ઉપર વિગતો સમજી હતી અને ત્યાર પછી એન્જિન બનાવવાના કાર્યને વધુ ગતિ મળે તે માટે અધિકારીઓ જોડે ચર્ચા કરી હતી અને પોતે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે 2024 ડિસેમ્બર સુધી પેહલા લોકો એન્જિન બની ને તૈયાર થઈ જશે કેમકે જેમ આપ સૌ જાણો છો આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાર્ય શરૂ કરે છે તેને સમય કરતા પહેલાજ પૂરું કરીદે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  তিনিচুকীয়াত  প্ৰস্তাৱিত পানী (প্ৰদূষণ প্ৰতিৰোধ আৰু নিয়ন্ত্ৰণ), অসম (সংশোধনী) নিয়ম-২০২২ সম্পৰ্কত গুৰুত্বপূৰ্ণ সভা 
 
                      তিনিচুকীয়া জিলা উন্নয়ন আয়ুক্ত নয়নজ্যোতি ভাগৱতীৰ পৌৰহিত্যত প্ৰস্তাৱিত পানী (প্ৰদূষণ প্ৰতিৰোধ আৰু...
                  
   કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા પોષણ મહા ની ઉજવણી કરવામાં આવી 
 
                       
મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ...
                  
   થરાદના લુણાલ ગામે નકળંગ દાદાનું ભવ્યાતિભવ્ય મંદિર આકાર પામશે  
 
                      થરાદના લુણાલ ગામે નકળંગ દાદાના મંદિરના પટાંગણમાં બે એકર જગ્યામાં બનાસકાંઠા જિલ્લાનો સૌથી વિશાળ...
                  
   Gujarat Election News | AAP અને BJP પર Congress પ્રમુખના પ્રહાર | Politics | News In Gujarati 
 
                      Gujarat Election News | AAP અને BJP પર Congress પ્રમુખના પ્રહાર | Politics | News In Gujarati
                  
   
  
  
  
  