પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वसंतराव नाईक शासकीय वैद्यकीय महाविद्यालयातील रॅगिंग प्रकरणी चार डॉक्टरच्या समितीने विद्यार्थ्यांचे नोंदविली बयाण
यवतमाळ : वसंतराव नाईक शासकीय वैद्यकीय महाविद्यालयात एका विद्यार्थ्याची रॅगिंग करण्यात आल्याच्या...
भगवती मानव कल्याण संगठन द्वारा पकड़ी गई अबैध शराब
*भगवती मानव कल्याण संगठन एवं भारतीय शक्ति चेतना पार्टी पन्ना के कार्यकर्ताओं ने पकड़ी (100 पाव...
ધ્રાંગધ્રાના સરવાળ ગામેથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા
ધ્રાંગધ્રાના સરવાળ ગામેથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા
बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर पर की गई टिप्पणी पर इस्तीफा देकर देश की जनता से माफी मांगे अमित शाह - प्रहलाद गुंजल
देश के गृहमंत्री अमित शाह द्वारा देश की संसद में बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी पर की गई...
ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવતા રેસીડેન્ટ ડોક્ટ
ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવતા રેસીડેન્ટ ડોક્ટ