પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दो दिवसीय युवक—युवती परिचय सम्मेलन:जीवन साथी की तलाश में 135 युवक—युवतियों व परिजनों ने दिया परिचय
अग्रवाल सेवा उत्थान समिति के दो दिवसीय विशाल युवक—युवती परिचय सम्मेलन का आगाज शनिवार को...
*વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ પૂવૅ
*વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ પૂવૅ
Nasik: रामदास आठवले बोले- 'प्रधानमंत्री पद के लिए मोदी सबसे उपयुक्त, 2024 में फिर बनेंगे PM'
नासिक एजेंसी: केंद्रीय मंत्री रामदास आठवले ने सोमवार को अपना एक बयान जारी किया जसमें...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: પાકિસ્તાની એજન્સીને મદદ કરતો વ્યક્તિ ઝડપાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: પાકિસ્તાની એજન્સીને મદદ કરતો વ્યક્તિ ઝડપાયો
শিৱসাগৰত চাফাই কৰ্মী চাৰিদিন ধৰি ধৰ্মঘট
শিৱসাগৰত চাফাই কৰ্মী চাৰিদিন ধৰি ধৰ্মঘট | নৰক কুণ্ডত পৰিণত ঐতিহাসিক চহৰ | পৌৰসভা আৰু চাফাই কৰ্মী...