પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેટ્રો ટ્રેનમાં મુસાફરોનું જ્જમેન્ટ || અમદાવાદ KTV ન્યુઝ ગુજરાતી ||
મેટ્રો ટ્રેનમાં મુસાફરોનું જ્જમેન્ટ || અમદાવાદ KTV ન્યુઝ ગુજરાતી ||
Mallikarjun Kharge बोले, PM Modi ने जो काम किए हैं, उन पर वोट क्यों नहीं मांग रहे? (BBC Hindi)
Mallikarjun Kharge बोले, PM Modi ने जो काम किए हैं, उन पर वोट क्यों नहीं मांग रहे? (BBC Hindi)
Weather Update Today: दिल्ली-यूपी समेत इन राज्यों में आज हो सकती है बारिश, मौसम विभाग ने जारी किया अलर्ट
नई दिल्ली, देश में अगले कुछ दिनों में भारी बारिश होने की संभावना है, जिससे तापमान में कमी...
कोटा घर पर ही गलती से चुहे मारने की दवा का सेवन कर लिया कराया कोटा M B S अस्पताल में भर्ती
कोटा घर पर ही गलती से चूहे मारने की दवा का सेवन कर लिया जिसे कोटा एमबीएस अस्पताल में भर्ती कराया...