પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा में श्रद्धापूर्वक मनी श्रीश्री सरस्वती पुजा।
भक्तों के जयकारों,नाम कीर्तन से भक्तिमय हुवा क्षेत्र ।
समस्त देश भर की भांति रोहा में भी भक्तिभाव के साथ श्रद्धापुर्वक मनी सरस्वती पुजा और समस्त क्षेत्र...
જુનાડીસા હાઇવે પર ધુમ્મસના કારણે અકસ્માત
બનાસકાંઠા બેકિંગ
જુનાડીસા હાઇવે પર ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો એકનું મોત...
...
ગાંધીજીના માર્ગે ચાલી રહેલી રાહુલની યાત્રાથી ભાજપ શા માટે પરેશાન છે?
કોંગ્રેસ ઉત્સાહિત છે કે તેના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડી યાત્રાએ ભાજપના...
પરિવાર ગયો હતો રક્ષાબંધન કરવા અને ચોર પહોંચ્યા ચોરી કરવા...
પરિવાર ગયો હતો રક્ષાબંધન કરવા અને ચોર પહોંચ્યા ચોરી કરવા...