પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Audi Q8 का Special Edition भारत में 1.18 करोंड़ रुपये की शुरुआती कीमत पर लॉन्च, जानिए खासियत
Audi Q8 के Special edition की कीमत 11846000 रुपये (एक्स-शोरूम) रखी गई है। इस एसयूवी की अपील को...
होंडा शाइन 100 कितनी खास? 5 आसान प्वाइंट्स में समझें
बिल्ड क्वालिटी इसकी अपने राइवल्स के कंपैरिजन में 19-20 है एचएफ डिलक्स और प्लेटिना के आस पास इसकी...
महिला को घर बुलाकर गला घोंटा फिर कट्टे में बांधकर बरामदे में फेंक हुआ फरार, आरोपी को उम्र कैद की सजा
कोटा. कनवास थाना क्षेत्र के धूलेट कस्बे के निवासी को महिला की हत्या के करीब 5 साल पुराने मामले...
ચોરવાડ શહેરના વતની અને ગીર સોમનાથ ના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ને અભિનંદન ની થઈ રહી છે વર્ષો
વાત કરવામાં આવે તો ચોરવાડ શહેર ના વતની અને હાલ ગીર સોમનાથ ના કોંગ્રેસ પક્ષ ના લોક લાડીલા યુવા...
ડીસાના તાલેપુરામાં કચરો વાળવા બાબતે મહીલા ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના તાલેપુરા ગામે કચરો વાળવા જેવી નજીક બાબતે તકરાર કરી મહિલા પર હુમલો કર્યો હોવાની ઘટના...