પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰত আৰক্ষীৰ আদৰণীয় পদক্ষেপ | এপাহ এপাহ কৈ গোলাপ ফুল দি পৰীক্ষাৰ্থী জনালে শুভেচ্ছা |
শিৱসাগৰত আৰক্ষীৰ আদৰণীয় পদক্ষেপ | এপাহ এপাহ কৈ গোলাপ ফুল দি পৰীক্ষাৰ্থী জনালে শুভেচ্ছা |...
સુરતના કામરેજ ના ઘલા ખાતે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી મિત્રો સાથે મળી સસરા ની હત્યા કરવામાં આવી.
સુરતના કામરેજ ના ઘલા ખાતે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી મિત્રો સાથે મળી સસરા ની હત્યા કરવામાં આવી.
ৰহমৰীয়া সমবায় সমিতি উদ্যোগত হৰ ঘৰ ত্ৰিৰংগ কাৰ্যসূচী
ৰহমৰীয়া সমবায় সমিতি উদ্যোগত হৰ ঘৰ ত্ৰিৰংগ কাৰ্যসূচী
সোণাৰিৰ টিয়ক চাহ বাগিচাত শ্ৰমিকৰ প্ৰতিবাদ।
সোণাৰিৰ টিয়ক চাহ বাগিচাত শ্ৰমিকৰ প্ৰতিবাদ।
বিভিন্ন সমস্যা সমাধানৰ দাবীত সোণাৰিৰ টিয়ক চাহ...