પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો
હળવદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો
ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે નવા નિમાયેલ તાલુકા પંચાયત પ્રમુખ અને હોદેદારો નો સન્માન સમારોહ યોજાયો
ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે નવા નિમાયેલ તાલુકા પંચાયત પ્રમુખ અને હોદેદારો નો સન્માન સમારોહ...
સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં બુધવારથી પ્રવાસીઓ સિંહના બચ્ચા પણ જોઈ શકશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં બે દિવસ બાદ પ્રવાસીઓ સિંહના બચ્ચા પણ જોઈ...
তিনিচুকীয়াৰ ফিল'বাৰীত এমহীয়া ফুটবল প্ৰশিক্ষণৰ শুভাৰম্ভ ।
শুক্ৰবাৰে অসম জাতীয়তাবাদী যুৱ-ছাত্ৰ পৰিষদৰ ফিল'বাৰী আঞ্চলিক সমিতি , গাভৰুভেটি শাখা সমিতি আৰু...