પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના આસેડા નજીક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડીમાં ઘૂસી જતાં 2 વ્યક્તિઓ ઘાયલ
બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે આસેડા પાસેથી...
હામદપરા ગામ ખાતે ગરબી ચોકમાં શરદપૂર્ણિમાના દિવસે યજ્ઞ યોજાયો
કુતિયાણા તાલુકાના હામદપરા ગામે ગરબીચોકમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
હામદપરા ગામે...
ગેંગસ્ટર જુસબ અલ્લારખાના ભત્રીજાની જાહેરમાં હત્યા કંઇ સમજે તે પહેલાં જ ધડાધડ ગોળીઓ ધરબી દીધી
ગેંગસ્ટર જુસબ અલ્લારખાના ભત્રીજાની જાહેરમાં હત્યા કંઇ સમજે તે પહેલાં જ ધડાધડ ગોળીઓ ધરબી દીધી
Pulwama Attack: शहीद जवानों को PM Modi ने दी श्रद्धांजलि, बोले- उनका साहस देश को प्रेरित करता है
जम्मू-कश्मीर के पुलवामा में हुए आत्मघाती हमले की मंगलवार यानि आज चौथी बरसी है. 14 फरवरी 2019 को...