પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જસદણના આંબરડી ખાતે પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, આરસીસી રોડ વગેરે જેવા વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયુ. 
 
                      જસદણના આંબરડી ખાતે પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, આરસીસી રોડ વગેરે જેવા વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત...
                  
   ગુજરાત માટે ઐતિહાસિક દિવસ... 
 
                      ગુજરાત માટે ઐતિહાસિક દિવસ...
 
7 ઓક્ટોબર, 2001 નો દિવસ ગુજરાતના ઇતિહાસ માટે હરહમેશ અણમોલ...
                  
   Cyclone In India: 25 सालों में 6 बड़े तूफान, चक्रवात बिपरजॉय से गुजरातियों को याद आया 1998 का वो मंजर 
 
                      Cyclone Alert: देश में प्री मानसून सीजन मार्च से जून तक चलता है और इसी के साथ चक्रवाती तूफान...
                  
   
  
  
  
  