પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બે સગાભાઇ ડુબીયા :7 ભાઈ-બહેનોની જોડી તૂટતા પરિવારમાં શોક ફેલાયો
ઢાંકી ગામે મંગળવારે ઢોર ચરાવવા ગયેલા બે સગાભાઇ તલાવડીના પાણીમાં ગરકાવ થઇ જતા તેઓના મોત થયા છે. આ...
नए समर्थन मूल्य से धान व सोयाबीन उत्पादक किसानो को भारी नुकसान : मनोज दुबे
भारतीय राष्ट्रीय किसान महासभा के राष्ट्रीय अध्यक्ष मनोज दुबे ने
प्रधानमंत्री नरेंद्र मोदी को...
PM Modi on Mahatma Gandhi: महात्मा गांधी पर पीएम मोदी ने ऐसा क्या कहा जो मच गया बवाल? | Aaj Tak
PM Modi on Mahatma Gandhi: महात्मा गांधी पर पीएम मोदी ने ऐसा क्या कहा जो मच गया बवाल? | Aaj Tak
શહેરકોટડામાં ગાભાવાડી ચાલી પાસે દિલીપસિંહ ચૌહાણને જૂની અદાવતમાં એક વ્યક્તિ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી ફરાર
અમદાવાદ તા.22
શહેરના શહેરકોટડામાં આજે ખુલ્લેઆમ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. કોઇ જૂની...
সময়ৰ লগে লগে লাহে লাহে দৰ্শকক হাঁহিৰ খোৰাক যোগোৱা এই ফুচুৰি নোহোৱা হৈ আহিল নেকি?
ভাওনাৰ মাজত দিয়া ফুচুৰি চাইছে নে ?
তিতাবৰৰ এখন ভাওনাত মাধৱ,শ্ৰীমন্ত আৰু বুবুৰ দুৰ্দান্ত...