પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री एकनाथ शिंदे यांची औरंगाबाद विमानतळावर विनोद पाटील यांनी भेट घेऊन राज्यात जनावरांवर लम्पी रोगावर शेतकरी बांधवावर आलेल्या संकटावर ठोस निर्णय घेऊन मार्ग काढण्यासाठी जनावरांचे विलिगीकरण कक्ष स्थापन करण्यासाठी मागणी केली
औरंगाबाद:- दि.१६स.(दीपक परेराव)आज मुख्यमंत्री एकनाथ शिंदे डॉ बाबासाहेब आंबेडकर मराठवाडा विद्यापीठ...
हिंदू टाइगर फोर्स के राष्ट्रीय अध्यक्ष स्वर्गीय लखन सिंह नायक का सेवा कार्यक्रम मनाया जन्मदिन दी भावभीनी श्रद्धांजलि
बूंदी । हिंदू टाइगर फोर्स के राष्ट्रीय अध्यक्ष स्वर्गीय लाखन सिंह नायक के जन्मदिन...
ಬಿಬಿಎಂಪಿಯಲ್ಲಿನ ಕೆಲವು ನೌಕರರು ನನ್ನ ತೇಜೊವಧೆಗೆ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಆರೋಗ್ಯಾಧಿಕಾರಿಯಾದ ಡಾ. ಸವಿತಾ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಅಕ್ಟೋಬರ್ 9, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಬಿಬಿಎಂಪಿ ಆರೋಗ್ಯಾಧಿಕಾರಿಯಾದ ಡಾ. ಸವಿತಾ ಅವರು...
बूंदी जिले के किसानों की समस्याओं को लेकर राज्य किसान आयोग अध्यक्ष से मिले अनिल जैन
भाजपा बूंदी जिला प्रवक्ता और जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने बुधवार को जयपुर में...