પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024 First Phase Voting: पहले चरण की वोटिंग, PM Modi ने की मतदाताओं से की अपील
Election 2024 First Phase Voting: पहले चरण की वोटिंग, PM Modi ने की मतदाताओं से की अपील
કેમ કડિયા સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યુ?
#buletinindia #gujarat #rajkot
પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ૩ ને ઝડપી પાડ્યા
પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને...
श्री रामकृष्ण चौरसिया बनाए गए गुनौर ब्लॉक के गुनौर कार्यवाहक ब्लॉक अध्यक्ष
मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री एवं प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी पन्ना संगठन प्रभारी संपत...
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળા માટે પ્લોટની હરાજી શરૂ
#buletinindia