ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રસ્તાનું હાલમાં આર.સી.સી.નું કામ ચાલુ છે. આથી આ રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોને પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રોડનું આર.સી.સી. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારે વાહનોએ થાનગઢ ત્રણ રસ્તાથી કનૈયા હોટલ (મામલતદાર કચેરી)ની બાજુમાંથી પસાર થવાનું રહેશે.આ જાહેરનામનો ભંગ, ઉપેક્ષા કે અવરોધ કરનાર વિરોધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-135 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડાંગીયામાં મહીલાની હત્યા કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા
ડાંગીયા ગામે ખેતરમાં ચાલવા બાબતે થયેલા માથાકૂટમાં પચાસ વર્ષીય મહિલા અફસાનાબાનું મહમ્મદખાન...
दौसा जिला आबकारी अधिकारी को एसीबी ने 1.70 लाख की रिश्वत लेते रंगे हाथ पकड़ा
दौसा। भ्रष्टाचार निरोधक ब्यूरों की टीम ने जिला आबकारी अधिकारी कैलाश चंद्र प्रजापति को एक लाख 70...
चाईल्ड केअर तर्फे भेंडखळ येथे
आरोग्य चषक स्पर्धा उत्साहात संपन्न.
संस्था उरण रायगड संस्थापक, अध्यक्ष - विकास कडू यांच्या मार्गदर्शना खाली उरण तालुक्यातील...
Canada-Khalistan बवाल के बाद President House से सिख सुरक्षाकर्मी हटाने के दावे का सच क्या है?
Canada-Khalistan बवाल के बाद President House से सिख सुरक्षाकर्मी हटाने के दावे का सच क्या है?