સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: Naroda Police Station વિસ્તારમાં દારૂ ભરેલી Hyundai Creta car અમદાવાદ પીસીબી એ ઝડપી પાડી
અમદાવાદ: Naroda Police Station વિસ્તારમાં દારૂ ભરેલી Hyundai Creta car અમદાવાદ પીસીબી એ ઝડપી પાડી
વલસાડમાં તલાટીઓની હડતાલને લઈને સરપંચોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા DDO પાઠવ્યુ આવેદનપત્ર
વલસાડમાં તલાટીઓની હડતાલને લઈને સરપંચોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા DDO પાઠવ્યુ આવેદનપત્ર
Indian Air Force To Initiate Major Air Combat Drill In NE on 21st January 2023
The Indian Air Force (IAF) is ready to initiate an air combat exercise in the state of Assam,...