સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shark attack: व्हाइट शार्क के हमलों से बचने के लिए ये देश क्या कर रहा है? (BBC Hindi)
Shark attack: व्हाइट शार्क के हमलों से बचने के लिए ये देश क्या कर रहा है? (BBC Hindi)
જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના...
વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ
ગુજરાત વિધાનસભાનું સત્ર આજે મળ્યું છે ત્યારે શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર...
ભીમરાણા ગામે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડયાયો
ભીમરાણા ગામે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડયાયો