સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખરાબ દૂધ લેવાની ના પાડતાં ડેરીના મંત્રી પર બરણી વડે કર્યો હુમલો...!
ખરાબ દૂધ લેવાની ના પાડતાં ડેરીના મંત્રી પર બરણી વડે કર્યો હુમલો...!
Lok Sabha Election Result 2024: चुनाव के नतीजों को लेकर शाम 6 बजे INDIA Alliance की होगी बड़ी बैठक
Lok Sabha Election Result 2024: चुनाव के नतीजों को लेकर शाम 6 बजे INDIA Alliance की होगी बड़ी बैठक
ऑनलाइन फर्जी कॉल के जरिए बड़ा फ्रॉड करने की फिराक में थे
ऑनलाइन फर्जी कॉल के जरिए बड़ा फ्रॉड करने की फिराक में थे, पुलिस ने दबोच लिए
- आबूरोड के समीप गणका...
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના દર્શન કર્યા
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના દર્શન કર્યા
जानलेवा हमले के दो आरोपी गिरफ्तार, जान से मारने पिता-पुत्र को मारा था चाकू, पुलिस में शिकायत देने जा रहे थे दोनों
जानलेवा हमला करने के तीन महीने पुराने मामले में पुलिस ने दो आरोपियों को गिरफ्तार किया है। आरोपी...