સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગરબાડા તાલુકાના જેસાવાડામાં ગણેશ મહોત્સવ ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. 
 
                      ગરબાડા તાલુકાના જેસાવાડામાં ગણેશ મહોત્સવ ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
                  
   મૃતકનો વીડિયો હાથ લાગતા શંકા...! 
 
                      મૃતકનો વીડિયો હાથ લાગતા શંકા...!
                  
   डोल्हारा शिवरात झालैल्या घटनेचा निषेध म्हणुन तलाठी मंडळ अधिकारी महसुल कर्मचार्याचे लेखनी बंद अंदोलनगौन खनिज पथकाच्या मनात भितीचे वातावरण वरिष्ठ अधिकारी सह दोन शस्त्रधारी पोलीस कर्मचारी देन्याची मागणी 
 
                      परतुर प्रतिनिधि 
 
 
मौजे डोल्हारा येथे वाळू माफियांचा उपविभागीय अधिकान्यासह...
                  
   વડોદરા કારેલીબાગ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવમાં તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા ફેઇમ બબીતાજી એ હાજરી આપી 
 
                      તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેઇમ બબિતાજી (મુનમુન દત્તા) વડોદરા કારેલીબાગના  શ્રી નવશક્તિ ગરબા...
                  
   
  
  
  
   
   
  