સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદથી વડોદરા જતી ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનને મોટી દુર્ઘટના ટળી!! ટ્રેનના ડબ્બા છુટાં પડી અડધો કિ
અમદાવાદથી વડોદરા જતી ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનને મોટી દુર્ઘટના ટળી!! ટ્રેનના ડબ્બા છુટાં પડી અડધો કિ
SuperFast News - આજના મહત્ત્વના સમાચાર - 01-09-2022@Sandesh News
SuperFast News - આજના મહત્ત્વના સમાચાર - 01-09-2022@Sandesh News
કડીથી અમદાવાદ લઈ જવાતો 750 લીટર દેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો; LCBએ 3 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી
કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝાલા સર પાટિયા પાસેથી LCBએ 750 લીટર દેશી દારૂ...
રાજ સીતાપુર નજીક રખડતા ઢોરે યુવકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના રાજ સીતાપુર ગામ મુખ્ય હાઇવે આવેલો છે ત્યાં પણ રખડતા ઢોરનો આંતક સામે આવ્યો...