સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा विकास प्राधिकरण की द्वितीय बैठक: 2047 तक का मास्टर प्लान बनाने एवं मोटर मार्केट योजना में आवंटन के नए प्रस्ताव का अनुमोदन
कोटा विकास प्राधिकरण के अधिसूचित क्षेत्र के लिए 2047 तक का मास्टर डवलपमेंट प्लान तैयार होगा।...
રાધનપુર : પોકેટ કોપ મોબાઇલ દ્વારા બોલેરો ગાડી શોધી | SatyaNirbhay News Channel
રાધનપુર : પોકેટ કોપ મોબાઇલ દ્વારા બોલેરો ગાડી શોધી | SatyaNirbhay News Channel
মৰিগাঁও জিলাৰ লাহৰীঘাটত পুনৰ এক চাইবাৰ অপৰাধী গ্ৰেপ্তাৰ।ধৃত চাইবাৰ অপৰাধীজনৰ নাম মাফিজুৰ ৰহমান
মৰিগাঁও জিলাৰ লাহৰীঘাটত পুনৰ এক চাইবাৰ অপৰাধী গ্ৰেপ্তাৰ।ধৃত চাইবাৰ অপৰাধীজনৰ নাম মাফিজুৰ ৰহমান
હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં 84 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર વિકાસના કામોનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું.
હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના...