સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ ঝলমত পথ দুৰ্ঘটনাত তিনিজন লোক আহত
মৰাণ ঝলমত পথ দুৰ্ঘটনাত তিনিজন লোক আহত
પાલનપુરમાં 66 કે.વી.ની લાઇનનો વીજકરંટ કન્ટેઇનરમાં પ્રસરી જતાં ચાલકને કરંટ લાગતાં બહાર ફેંકાઇ ગયો હતો
પાલનપુરમાં 66 કે.વી.ની લાઇનનો વીજકરંટ કન્ટેઇનરમાં પ્રસરી જતાં ચાલકને કરંટ લાગતાં બહાર ફેંકાઇ ગયો હતો
મહુવા માર્કેટિંગ યાર્ડ કપાસ અને મગફળીની મબલખ આવકથી છલકાયું.
મહુવા માર્કેટિંગ યાર્ડ કપાસ અને મગફળીની મબલખ આવકથી છલકાયું.
ગાંધીનગર: રૂપાલમાં ઉમટ્યું માઈ ભક્તોનુ ઘોડાપુર, પલ્લીમાં લાખો લિટર ઘીનો થયો અભિષેક, Video
ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર...
Bahraich Wolf Attack: ड्रोन कैमरे में कैद हुआ भेड़ियों का झुंड, अब तक आठ लोग बने शिकार | Aaj Tak
Bahraich Wolf Attack: ड्रोन कैमरे में कैद हुआ भेड़ियों का झुंड, अब तक आठ लोग बने शिकार | Aaj Tak