સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MGNREGA Fund को लेकर पीएम मोदी से आज मुलाकात करेंगी ममता बनर्जी, TMC के 10 सांसद भी रहेंगे मौजूद
नई दिल्ली। पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी चार दिवसीय यात्रा पर रविवार को दिल्ली...
सचिन पायलट के बाद हरीश चौधरी ने दिया वैभव गहलोत की हार को लेकर बड़ा बयान
राजस्थान में 25 लोकसभा सीटों के नतीजें आ गए हैं. राजस्थान में बीजेपी को 14, कांग्रेस और...
શહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ યોજાયું
જુનાગઢ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ...
ધાનેરામાં ડમ્પરનો આંકડો બાઇક પાછળ બેઠેલી મહીલાના પીઠના ભાગે ઘૂસતાં મોત
ધાનેરામાં મામા બાપજી મંદિર પાસે રવિવારે મોડી સાંજના સમયે એક ડમ્પરની સાઇડનો લોખંડનો આંકડો બાઇક ઉપર...
રાવળ યોગી સમાજ દ્વારા પડતર માંગણીઓને લઇને સરકાર સામે બાંયો ચડાવી
બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતેથી રાવળ યોગી સમાજની પદયાત્રાનો પ્રારંભ થયો છે. રાવળયોગી સમાજ...