સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মণিপুৰৰ টুপুলত ভূমিস্খলনত নিহত ১৬ শ্ৰমিকৰ কুশতলীত আজি ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ
মণিপুৰৰ টুপুলত বিগত ২৯জুনত ভূমিস্খলনত নিহত ১৬শ্ৰমিকৰ কুশতলীত আজি ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ
Breaking News: Prajwal Revanna के पिता के खिलाफ भी लुक आउट नोटिस जारी | Aaj Tak
Breaking News: Prajwal Revanna के पिता के खिलाफ भी लुक आउट नोटिस जारी | Aaj Tak
जिल्ह्यात पहिला वाळू खरेदी डेपोला हिरवी झेंडी... घरकुल लाभार्थ्यांना 5 ब्रास मिळणार मोफत रेती... तर सामान्य नागरिकांना 600 ब्रासप्रमाणे रेती..
अमरावती प्रतिनिधी :-
अमरावती विभागातील पाच...
દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ
દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો...