સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાઘાર અને મહુવા વિધાનસભા માટે કોળી સમાજ ના ઉમેદવાર પસંગી થાય તેવી કોળી સમાજ ની માંગ
ગારીયાઘાર અને મહુવા વિધાનસભા માટે કોળી સમાજ ના ઉમેદવાર પસંગી થાય તેવી કોળી સમાજ ની માંગ
તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાથીઓએ અજંતા કંપની અને લીઓલી કંપનીની મુલાકાત લીધી
તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાથીઓએ અજંતા કંપની અને લીઓલી કંપનીની મુલાકાત લીધી
...
रोहा में 4दिवसीय श्रीहनुमान जन्मोत्सव 6से।
5अप्रैल को निकलेगी भव्य कलश यात्रा ।
7से9अप्रैल तक महिलाओं द्वारा भजन कीर्तन का कार्यक्रम ।
रोहा श्री हनुमान जन्मोत्सव मेला समिति के तत्वावधान श्रीपंचायती ठाकुरबाडी प्रांगण में आगामी...
হাটশিঙিমাৰীৰ দাফাদাৰপাৰা সীমান্ত ক্ৰিড়া মহোৎসৱ- ২০২৩ ৰ জিলা স্তৰত খেলুৱৈ বাচনি শিৱিৰ।
হাটশিঙিমাৰীৰ দাফাদাৰপাৰা সীমান্ত ক্ৰিড়া মহোৎসৱ- ২০২৩ ৰ জিলা স্তৰত খেলুৱৈ বাচনি শিৱিৰ।
Bihar Politics: PM के जाति विवाद पर केंद्रीय मंत्री Giriraj Singh का हमला | Aaj Tak News
Bihar Politics: PM के जाति विवाद पर केंद्रीय मंत्री Giriraj Singh का हमला | Aaj Tak News