સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાલ આંખ | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાલ આંખ | SatyaNirbhay News Channel
🔶গেলাপুখুৰীৰ খিলঞ্জীয়া যুৱকক প্ৰহাৰ কৰা ঘটনাৰ মূল খলনায়ক গ্ৰেপ্তাৰত বীৰ সেনা সচিবৰ প্ৰতিক্ৰিয়া
🔶গেলাপুখুৰীৰ খিলঞ্জীয়া যুৱকক প্ৰহাৰ কৰা ঘটনাৰ মূল খলনায়ক গ্ৰেপ্তাৰত বীৰ সেনা সচিবৰ প্ৰতিক্ৰিয়া
ગંજીપાના જુગારીઓ પર જીલ્લા એલસીબીના દરોડા : 6 જુગારીઓ ઝડપાયા
જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશન ડ્રાઈવ હેઠળ જિલ્લા એલ સી બી ટિમ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય...
IND vs PAK: વસીમ જાફરે ઉડાવી પાક ટીમની મજાક, વીડિયો શેર કરીને કરી મજાક
એશિયા કપ 2022ની મુખ્ય મેચો શરૂ થઈ ગઈ છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની બીજી હાઈવોલ્ટેજ મેચ રવિવારે...